Yearly Archives: 2022

Breaking News
0

હવે રાજકારણમાં ડાયમંડ નગરી સુરતનો દબદબો

એક સમયે સુરત માત્ર હીરા અને કાપડ ઉદ્યોગ માટે જ નામનાં ધરાવતું હતું. જાેકે, આજે સ્થિતિ પલટાઈ ગઈ છે. ગુજરાત ભાજપના તથા આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ સુરતનાં છે. સાથે…

Breaking News
0

ગુજરાતમાં મર્જરનાં નામે છ હજારથી વધુ શાળાઓ બંધ કરાઈ હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ

આમ આદમી પાર્ટીનાં નેશનલ જાેઈટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયો દ્વારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા વિષે વાત કરતા કહ્યું કે, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે એક તરફ ગુજરાત સરકાર શાળાઓમાં…

Breaking News
0

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારની પતનની ગણાતી ઘડીઓ

૧. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે પાસે લગભગ ૪૬ ધારાસભ્યો છે અને શિવસેના તેમને મનાવવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી અને…

Breaking News
0

માંગરોળ : વર્ષો જુનો વીજ પ્રશ્ન ઉકેલાયો

માંગરોળ રૂરલ પીજીવીસીએલ ડેપ્યુટી ઈજનેર જે.એમ. બારીયા અને કોન્ટ્રાક્ટ ટીમ દ્વારા રંગાલી સીમશાળા વાડી વિસ્તાર વર્ષો જૂનો ખોડાદા ફીડરમાંથી આર્મી વાળા ટ્રાન્સફોર્મરમાંથી લો વોલ્ટેજનો આશરે વીસેક વર્ષ પહેલાનો પ્રશ્ન ઉકેલ્યો…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક શાળા પ્રવેશોત્સવ કરાવાયો

સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી શરૂ કરવામાં આવેલા વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ સમારોહમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ ઉત્સાહભેર આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકા દ્વારા મ્યુ. ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ખંભાળિયામાં તાજેતરમાં વિશ્વ યોગ દિન નિમિત્તે નગરપાલિકાના ઉપક્રમે મ્યુનિસિપલ ગાર્ડન ખાતે સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત બગીચામાં શેઠ દા.સુ. હાઈસ્કૂલની છાત્રાઓ- શિક્ષકો તથા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી…

Breaking News
0

એન.એસ.એસ. શારદાપીઠ કોલેજનું ગૌરવ

શ્રી શારદા પીઠ કોલેજ દ્વારકાનો વિદ્યાર્થી ખાણધર જીતેન્દ્ર એન.એસ.એસ. ઇન્ટીગ્રેશન કેમ્પ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય એકતા શિબિરમાં પસંદ થઈ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. તેમણે તે શિબિરમાં ૪ એવોર્ડ અને ૮ મેડલ…

Breaking News
0

શ્રેષ્ઠને છોડવું એ ત્યાગ છે નિમ્નને છોડવું એ ત્યાગ નથી : મોરારીબાપુ

મોરારી બાપુએ જણાવ્યું કે, શંકરાચાર્યના મતે યોગ શું છે. અપરીગ્રહ વાક્‌ નિરોધ વાણીનો નિરોધ યોગ છે. કોઈની આશા ન કરવી એ પણ યોગનું રૂપ છે. મોરારી બાપુએ પૂછ્યું રજ સૂકી…

Breaking News
0

જૂનાગઢમાં કૈલાશ હર્બલ નામની દુકાનમાં એસઓજી ત્રાટકી : નશો કરવા આવેલા ૮ ઝડપાયા

જૂનાગઢ શહેરમાં કૈલાશ હર્બલ નામની દુકાનમાં આયુર્વેદિક દવાના નામે નશો કરાવતા બાર ઉપર એસઓજી પોલીસ ત્રાટકી હતી અને દુકાનનાં માલિક, મેનેજર તેમજ આ જગ્યાએ નશો કરવા આવેલા આઠ વ્યકિતઓ સામે…

Breaking News
0

ગુજરાતની પોલીસની સંનિષ્ઠ કામગીરીની કદર કરવી જાેઈએ અને સાથે પોલીસ બેડામાં ઘણા બદલાવ કરવાની તાતી જરૂરિયાત છે

ગુજરાતનું પોલીસ દળ અનેક સમસ્યાઓથી પીડીત છે. પગારથી લઈ અનેક મુશ્કેલીઓનો સામાનો કરી રહી છે ત્યારે ગુજરાત પોલીસ પાસે વધુ સારી અને કાબેલીયત પૂર્વકની કામગીરી જાે લેવી હોય તો પોલીસ…

1 153 154 155 156 157 249