Yearly Archives: 2022

Breaking News
0

સાળંગપુરધામમાં ગોપાળાનંદ સ્વામિનો પ્રાગટય દિન ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને આજે વાઘાનો દિવ્ય શણગાર ધરાવી મંગળા આરતી કરવામાં આવેલ તેમજ અનાદિ અક્ષર સદ્‌ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામિનાં ર૪૧માં પ્રાગટય દિન નિમિત્તે…

Breaking News
0

દ્વારકા નગરપાલિકા નવા ચીફ ઓફિસર તરીકે  ઉદય નસીતે ચાર્જ સંભાળ્યો

દ્વારકા નગરપાલિકા નવા ચીફ ઓફિસર તરીકે યુવા અને ઉત્સાહી ઉદય આર. નસીતે ચાર્જ સંભાળ્યો છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, દ્વારકાધીશના ધામમાં સેવા કરવાનો મને મોકો મળ્યો છે અને…

Breaking News
0

ભાવિકોનાં હૃદયમાં રહેલા.. જૂનાગઢના ખ્યાતનામ સંત કાશ્મીરી બાપુ સમાધીસ્થ

ગિરનાર જંગલનાં આમકુ બીટ વિસ્તારમાં આવેલ દાતારેશ્વર મહાદેવની જગ્યાનાં મહંત અને નિરંજની અખાડાનાં વરીષ્ઠ સંત પૂ. ઓમકારપુરીજી બાપુ કે જેઓ કાશ્મીરી બાપુનાં નામે પ્રખ્યાત હતાં. જેઓ ગઈકાલે સવારે સાત વાગ્યાની…

Breaking News
0

તપસ્વી સંત કાશ્મીરી બાપુ સોમનાથ દર્શને આવી ચુકેલા છે

ગરવા ગિનારની ગોદમાં અલખને ઓટલે ધર્મની ધૂણી ધખાવી તપસ્યા કરનાર બ્રહ્મલીન કાશ્મીરી બાપુ સોમનાથ દર્શને આવી ચુકેલા છે. સામાન્ય રીતે વનવગડામાં આવેલી પોતાની સંત કુટીરની કદીયે બહાર ન જતા તેઓ…

Breaking News
0

ઉપરકોટનાં કિલ્લામાં આવેલ રાણેકદેવી મહેલ-મસ્જીદનો ગુંબજ ધરાશાયી : પરપ્રાંતીય ૪ મજુરો ઈજાગ્રસ્ત : એક ગંભીર

જૂનાગઢનાં પ્રસિધ્ધ ઉપરકોટમાં રીનોવેશનની કામગીરી છેલ્લા ઘણાં સમયથી ચાલી રહી છે. દરમ્યાન ઉપરકોટનાં કિલ્લામાં આવેલ રાણકદેવી મહેલ-જુમ્મા મસ્જીદ તરીકે ઓળખાતી જગ્યામાં આજે રીનોવેશનની કામગીરી ચાલુ હતી અને આ કામગીરી દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાના રર કેસ નોંધાયા

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં રર કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં પાંચ, જૂનાગઢ ગ્રામ્યમાં ૧, કેશોદ ૮, માણાવદર ૧, માંગરોળ ૧, વંથલી ૧ અને વિસાવદરમાં ૪ મળી કુલ રર કેસ નોંધાયા…

Breaking News
0

જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે ત્રિદિવસીય ધર્મોત્સવ યોજાશે

જૂનાગઢમાં ભવનાથ અને સરખેજ અમદાવાદ સ્થિત ભારતી આશ્રમનાં સંસ્થાપક મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રીશ્રી વિશ્વંભરભારતીજી મહારાજ તા. ૧૧-૪-ર૧નાં રોજ બ્રહ્મલીન થતા તેમની સ્મૃતિમાં પૂ. બાપુનાં શિષ્ય પૂ. હરીહરાનંદભારતી બાપુ દ્વારા આગામી તા.…

Breaking News
0

સુત્રાપાડા તાલુકાના કણજાેતરના અનામત જંગલમાંથી કુંજ પક્ષીનો શિકાર કરતા છ શિકારીઓ ઝડપાયા

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના કણજાેતરના અનામત જંગલ વિસ્તારમાંથી ચાર કુંજ પક્ષીઓનો શિકાર કરી સાથે લઇ જઇ રહેલ છ શિકારીઓને વન વિભાગના સ્ટાફે બાતમીના આધારે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ…

Breaking News
0

જૂનાગઢનાં રીટાબેનનો રૂા. ૧ લાખનો ખોવાયેલ મોબાઈલ પરત અપાવતા ક્રાઈમ બ્રાંચનાં જવાનો

જૂનાગઢ કલેકટર ઓફીસ પાછળ આવેલ મીરાનગર બ્લોક નં. ૧૯માં રહેતા રીટાબેન સુર્યકાંતભાઈ પટેલ ગઈકાલે ઢાલરોડથી સર્કલ ચોક તરફ જતાં રસ્તામાં તેમનો મોબાઈલ આઈફોન ૧૩ મેકસ કિંમત રૂા. ૧ લાખનો રસ્તામાં…

Breaking News
0

સેવામય ચંદુભાઈ જાેષીના અવસાનથી સુરેવધામ ચાંપરડા સુનું લાગે છે : પૂજ્ય મુકતાનંદ બાપુ

જેતપુર નવાગઢના બ્રહ્મસમાજ અગ્રણી એવા ચંદુભાઈ કેશવભાઈ જાેષી જે સમસ્ત બ્રહ્મ સમાજ તથા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ અગ્રણી હતા અને તેઓ દ્વારા સમાજ ઉત્થાન તથા સમાજની વાડી બનાવવાથી માંડી બ્રહ્મ સમાજને…

1 223 224 225 226 227 249