Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનો તરખાટ ૧૪૯ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ગઈકાલે સાંજ સુધીમાં નોંધાયેલા સત્તાવાર આંકડા અનુસાર જૂનાગઢ શહેરમાં ૬૬ કેસ, જૂનાગઢ તાલુકામાં ૩, કેશોદ-ર૩, ભેસાણ-૧, માળીયા -૧, માણાવદર-ર૧, મેંદરડા-૧, માંગરોળ-૧૧, વંથલી-૭,…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર બીજા દિવસે પણ હીમાલય જેવી ઠંડી

ગિરનાર પર્વત ઉપર સતત બીજા દિવસે પણ હીમાલય જેવી ઠંડી રહી છે. અને લઘુતમ તાપમાન ૧.૮ ડીગ્રી રહયું છે. જયારે જૂનાગઢમાં ૬.૮ ડીગ્રી તાપમાન નોંધાયું છે. અને ભેજનું પ્રમાણ ૬ર…

Breaking News
0

કોરોનાનાં કેસો ઘટતા ૧ ફેબુઆરીથી સ્કૂલો ફરી શરૂ કરી દેવાશે ?

ગુજરાતમાં ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૧ થી ૯ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવા સ્કૂલ સંચાલક મંડળ દ્વારા માંગ કરાઈ છે. સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, ૧ ફેબ્રુઆરીથી…

Breaking News
0

જૂનાગઢમાં યુવા મતદારોની અવશ્ય મતદાન કરવા પ્રતિજ્ઞા

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે જૂનાગઢ જીલ્લા મથકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યુવા મતદારોને EPIC CARDનું વિતરણ કરાયું હતું. તેમજ દરેક ચૂંટણીઓમાં પોતાના મતદાન હક્કનો ઉપયોગ કરી અવશ્ય…

Breaking News
0

ગીર-સોમનાથમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક દિવસની ઉજવણી ઉપર જાણો જિલ્લાની પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક વિરાસત

દેશમાં ૭૩મો પ્રજાસતાક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી સોમનાથ દાદાના પ્રાંગણ સમા ગીર-સોમનાથ જિલ્લા ખાતે કરવામાં આવી રહી છે. ગીર-સોમનાથ જિલ્લાની ઓળખ અનેક વિવિધ સ્થળ અને…

Breaking News
0

લક્ષ્ય દ્વિપ ટાપુ સમૂહની ભૂમિ ઉપર મોરારિબાપુએ ફરકાવ્યો તિરંગો, દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

આજનાં રાષ્ટ્રીય પર્વ પ્રસંગે બાપુએ જણાવ્યું હતું કે, કોઈ મને પૂછે કે આપની દ્રષ્ટિએ રાષ્ટ્ર ધ્વજના ત્રણ રંગ છે એની શું વ્યાખ્યા હોઈ શકે તો હું એનો સાત્વિક તાત્વિક અને…

Breaking News
0

ગિરનાર પર્વત ઠંડોગાર : રેકોર્ડબ્રેક ૧.૧ ડિગ્રી તાપમાનનાં પગલે  : જનજીવન ઠુંઠવાયું

જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં આજે કાતિલ ઠંડીનું જાેરદાર આક્રમણ થયું છે. ખાસ કરીને ગરવો ગિરનાર જયાં શિયાળાની આ મોસમમાં પ્રવાસી જનતા મોટી સંખ્યામાં આવતી હોય છે અને સમગ્ર ભવનાથ વિસ્તાર…

Breaking News
0

કોરોનાની ત્રીજી લહેરમાં જૂનાગઢ મનપાનાં ડે. કમિશ્નર સહીત ૭ અધિકારીઓ પોઝીટીવ

જૂનાગઢ શહેર-જીલ્લામાં કોરોના એટલી ઝડપે આગળ વધી રહયો છે કે દરેક ક્ષેત્રમાં મોટા અધિકારીથી લઈને નાના કર્મચારીઓ સંક્રમિત બન્યા છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં વધુ ૮પ કેસ સામે આવ્યા છે.…

Breaking News
0

મહાશિવરાત્રી મેળા અંગે રાજય સરકાર વહેલી તકે નિર્ણય લે : ગિરનાર મંડળનાં અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુ

જૂનાગઢ નજીક આવેલ ભવનાથ ક્ષેત્ર કે જયાં ભવનાથ મહાદેવ તેમજ અન્ય ધાર્મિક સ્થળો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આવા પાવનકારી પવિત્ર ભૂમિ ઉપર પરંપરાકાળથી શિવરાત્રીનો મેળો દર વર્ષે યોજાતો હોય છે.…

Breaking News
0

જૂનાગઢમાં ઉછીના પૈસા પરત મેળવવામાં પોલીસની સમયસરની મદદ લેખે લાગી : કાયદાની ભાષામાં સમજાવતા વેપારીએ પૈસા પાછા આપી દીધા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

1 230 231 232 233 234 249