Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાએ સદી ફટકારી : ૧૧૪ નવા કેસ નોંધાયા

કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાએ સદી ફટકારી છે. આરોગ્ય વિભાગે બહાર પાડેલી યાદી અનુસાર જૂનાગઢ શહેરનાં ૯પ, જૂનાગઢ તાલુકા -ર, કેશોદ-પ, ભેસાણ-૧, માળીયા-ર, મેંદરડા-૧,…

Breaking News
0

કોરોનાનાં સંક્રમણને રોકવા ધનવંતરી રથ કાર્યરત કરાયા

કોરોના સંક્રમણના ફેલાવાને ગંભીરતાથી લેતા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય અને સંક્રમિત ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરતા ઘનવંતરી રથ આ સ્થળો ઉપર મૂકીને લોકોને જરૂરી દવા અને પરીક્ષણ કરી આપવાની કામગીરી જીલ્લામાં…

Breaking News
0

વંથલીનાં સેંદરડા ગામે ડબલ મર્ડરનાં ગુનામાં ૪ની અટકાયત

વંથલીનાં ખેડુત દંપતીની હત્યા અને લુંટની સનસનાટીપૂર્ણ ઘટનામાં પોલીસને મહત્વની સફળતા સાંપડી હોવાનું અને ચાર શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાનાં સેંદરડા…

Breaking News
0

અરજદારની હકકીત ધ્યાને લઈ પોલીસે લીધા તત્કાલ પગલા : જૂનાગઢમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો દાખલ કરવાનો દાબ આપતા જ તાત્કાલીક નાણાં પરત આપી દીધા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત વર્ષના આસ્થાનાં કેન્દ્ર સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે એની પૂર્વ સંધ્યાએ દરીયાદેવની મહાઆરતી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે એની પૂર્વ સંધ્યાએ દરીયાદેવની મહાઆરતી કરાશે. રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી…

Breaking News
0

ગ્રામસેવક ભરતી નિયમોમાં તા.૧૧-૧-૨૦૨૨નો પરિપત્ર રદ કરવા સચિવાલય ખાતે રજૂઆત

પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવકની ભરતીમાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવતા હતા પરંતુ તારીખ ૧૧-૧-૨૦૨૨ના રોજ વિભાગ દ્વારા ગ્રામસેવક ભરતી નિયમોમાં વધુ બે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં ૭૩ શિક્ષણ સહાયકોને પ્રથમ માસથી પુરા પગારનો લાભ મળશે

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા જૂનાગઢ જીલ્લામાં ર૦૧૬માં ભરતી થયેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકોને કેમ્પ મારફતે પુરા પગારનાં હુકમો આપવામાં આવેલ હતાં. જાન્યુઆરી માસમાં ૭૩ શિક્ષક ભાઈ-બહેનોને…

Breaking News
0

આવતીકાલે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશ્યલ મીડિયાના માધ્યમથી ઉજવાશે

શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ ૨૧-૧-૨૨ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિ…

Breaking News
0

વેરાવળ સમસ્ત ફકીર સમાજનાં પ્રમુખપદે ઈકબાલભાઈ બાનવા ચુંટાઈ આવ્યા, શુભેચ્છાઓ પાઠવાઈ

વેરાવળ સમસ્ત ફકીર સમાજની પ્રમુખ પદની ત્રણ વર્ષની મુદ્દત પુરી થતા વેરાવળ સમસ્ત ફકીર સમાજની ચૂંટણી વેરાવળ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખની આગેવાનીમાં ચૂંટણી પંચ રચી ચૂંટણી કાર્યક્રમ યોજાયેલ જેમાં બે…

Breaking News
0

વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા વિવિધ વિસ્તારોમાં રામ ખીચડી અને કપડાનું વિતરણ કરાયું

જૂનાગઢ શહેરના જવાહર રોડ, હાટકેશ્વર મહાદેવ મંદિર સહીતના વિસ્તારોમાં મકરસંક્રાંતિ નિમિતે વિશ્વ હિન્દૂ પરિષદ જૂનાગઢ મહાનગર માતૃશક્તિ – દુર્ગાવાહીની ટીમ દ્વારા કપડાનું વિતરણ થયું હતું તેમજ રામ ખીચડી વિતરણ પણ…

1 235 236 237 238 239 249