Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો નવા ૧૫૯ પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા ૧૫૯ પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા ૨૪ કલાકમાં…

Breaking News
0

વંથલી તાલુકાનાં સેંદરડા ગામની સીમમાં થયેલ લૂંટ વિથ ડબલ મર્ડરનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા : ત્રણ આરોપીની ધરપકડ

વંથલીનાં સેંદરડા ગામે વાડી વિસ્તારમાં ખેડુત દંપતીની હત્યા અને લુંટની સનસનાટીપૂર્ણ ઘટનામાં પોલીસને મહત્વની સફળતા સાંપડી હોવાનું અને ત્રણ શખ્સોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ…

Breaking News
0

શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે નરેશભાઈ પટેલની મહત્વની જાહેરાત  :  શ્રી ખોડલધામ પરિસરમાં દરેક સમાજ અને જ્ઞાતિના મહાપુરૂષોની પ્રતિમા મૂકવામાં આવશે

આજે જાન્યુઆરી, ૨૦૨૨ને શુક્રવારના દિવસે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની…

Breaking News
0

વિશ્વાસઘાત અને છેતરપીંડી કેસનાં આરોપીનો ટ્રાન્સફર વોરંટથી માંગરોળ પોલીસે કબ્જાે મેળવ્યો

જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વેપારી એવા ફરિયાદી પ્રતિકભાઈ સવજીભાઈ હિરપરા પટેલને વિશ્વાસમાં લઈ, અલગ અલગ સમયે ઘઉંની ખરીદી કરી, ઘઉંના નીકળતા રૂા.૧૩,૬૧,૯૫૨/- વાયદાઓ કરી, નહીં આપી, વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હામાં આરોપી દીપકભાઈ…

Breaking News
0

આકાશમાંથી ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન સતત ૩ દિવસ પસાર થયું

આજે માનવી ર૧મી સદીમાં વિહાર કરે છે તેની સામે વિજ્ઞાનની ઉપલબ્ધીઓનો દર મિનિટે ઉપભોગ કરે છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો ડગલેને પગલે કરે છે. ભારત જન વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાન…

Breaking News
0

કોરોનામાં ગભરાવું નહીં, સાવચેતી રાખો, રસીકરણ, સામાજિક દુરી, માસ્ક અને સેનીટાઇઝેશન અસરકારક ઉપાય : જૂનાગઢ ખાતે કોવિડ કોર કમિટીની બેઠક યોજાઇ

કોરોનામાં ગભરાવું નહીં પરંતુ સાવચેતી રાખવા સાથે સમયસર રસીકરણ જરૂરી છે. ઉપરાંત સામાજિક દૂરી અને સેનીટાઇઝેશન અસરકારક ઉપાય છે તેમ જિલ્લા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કોવિડ કોર…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ભાજપ મંડલની બેઠકનો કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં દરેક જિલ્લા અને મહાનગરમાં ૫૭૯ મંડલની બેઠક એક જ સમયે કરવામાં આવી હતી જે સમગ્ર ભારતના રાજકીય ક્ષેત્રમાં…

Breaking News
0

ઓખા ફીશરીઝ વિભાગ દ્વારા ચાર દિવસ સુધી ફીશીંગ ઉપર પ્રતિબંધ છતાં દરિયામાં બોટો જાેવા મળી

શિયાળાની સીઝનમાં પણ બે વખત માવઠાની સ્થિતિ સર્જાયા બાદ ફરી એકવાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને લીધે હવામાન વિભાગની સૂચના અનુસાર તારીખ ૧૯મી જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી રાજ્યભરમાં ખરાબ હવામાન તથા કમોસમી વરસાદની…

Breaking News
0

ભવનાથ સ્થિત ૩૯ આશ્રમોને રેગ્યુલરાઈઝડ કરવા તંત્રને રજૂઆત

જૂનાગઢમાં ભવનાથ એટલે હિંદુઓની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે. ભવનાથમાં હિન્દુધર્મના અનેક અસંખ્ય આશ્રમમાં આવેલા છે. તે પૈકીના હિન્દુઓના ૩૯ આશ્રમોને જૂનાગઢ મામલતદાર દ્વારા દબાણ અંગેની નોટીસ આપવામાં આવેલ હતી. સાંજે…

Breaking News
0

ચાંપરડા બ્રહ્માનંદધામ ખાતે રૂા. ૧પ કરોડનાં ખર્ચે નિર્માણ થનાર શિવમંદિરનો સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાનાં ચાંપરડા ગામે આવેલ બ્રહ્માનંદ ધામ ખાતે રૂા. ૧પ કરોડનાં ખર્ચે અખિલ ભારત સાધુ સમાજનાં પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ દ્વારા નિર્માણ થનાર શિવમંદિરનો સાધુ સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાયો…

1 234 235 236 237 238 249