Monthly Archives: August, 2023

Breaking News
0

જૂનાગઢ : તળપદ વિશા શ્રીમાળી દેશી સોની જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી રત્ન સત્કાર સમારોહ યોજાયો

જૂનાગઢ તળપદ વિશા શ્રીમાળી દેશી સોની જ્ઞાતિ દ્વારા લક્ષ્મીવાડી ખાતે વિદ્યાર્થી રત્ન સત્કાર સમારોહ યોજાયો હતો જ્ઞાતિ પ્રમુખ શ્રી રાજુભાઇ મદાણી અને ટ્રસ્ટી સુરેશભાઈ ભુવા, વિનુભાઈ કોઢિયા, મનુભાઈ ધોળકિયા,મુકેશભાઈ રાજપરા,…

Breaking News
0

‘સોરઠ અને બરડા પ્રદેશનો ઇતિહાસ’ નામના ઈતિહાસ ગ્રંથનું રાજમાતા શુભાંગીની રાજે વડોદરાના શુભ હસ્તે વડોદરા ખાતે લોકાર્પણ કરવામાં આવશે

ગુજરાતની સંસ્કાર નગરી તરીકે વડોદરા વિશ્વપ્રસિદ્ધ રહ્યું છે, જેણે સંસ્કૃતિ અને કલાનો ધ્વજ હંમેશા ઊંચો ફરકતો રાખ્યો તેની પાછળ મહારાજા સયાજીરાવ ત્રીજાની કલા અને શિક્ષણ પાછળની મહામૂલી દ્રષ્ટિ ગણાવી શકાય.…

Breaking News
0

જૂનાગઢ એસટી ખાતે ધ્વજવંદન

જૂનાગઢ એસટી ખાતે સ્વાતંત્ર્ય દિવસની બસ સ્ટેન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એટીઆઈ કરમણભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા માંગરોળમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ

જૂનાગઢ જીલ્લા અને માંગરોળ પોલીસ વિભાગ દ્વારા માંગરોળ ખાતે આઝાદીના ૭૬ દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય ત્રિરંગા યાત્રા નિકાડવામાં આવી હતી. મારી માટી મારો દેશ અંતર્ગત નિકાડવામા આવેલી આ ત્રિરંગા યાત્રામાં…

Breaking News
0

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસ અને એક હેરોઈન ડ્રગનું પેકેટ ઝડપાયું

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસ અને એક હેરોઈન ડ્રગનું પેકેટ ઝડપાયું છે. બીએસએફ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના ૧૦ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેરોઈનનું પણ…

Breaking News
0

દિવાળી પૂર્વે એકસાથે ૧૦૦ મ્યુનિ. હેલ્થ વેલનેસ સેન્ટરો ધમધમશે

માર્ચ-૨૦૨૦માં આવેલા ઘાતક કોરોનાએ અમદાવાદમાં પણ હાહાકાર ફેલાવ્યો હતો. કોરોના મહામારીની ઝપટમાં આવીને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાની ફર્સ્ટ વેવ કરતાં પણ એપ્રિલ-૨૦૨૧માં આવેલી સેકન્ડ વેવમાં શહેરના ઘરે…

Breaking News
0

કોડીનાર ના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમ્ન વાજાની અધ્યક્ષતામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન કાર્યક્રમ યોજાયો

કોડીનાર શહેર અને તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સર્વ સમાજના લોકો દ્વારા સલામી અને શપથ : વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ૭૫ વૃક્ષ વાવવામાં આવ્યા ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મેરી મિટ્ટી મેરા દેશ…

Breaking News
0

દેશભકિતના રંગે રંગાયું ખંભાળિયા શહેર : ખંભાળિયામાં તિરંગા યાત્રા યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે સોમવારે ખંભાળિયા ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ…

Breaking News
0

અધિક શ્રાવણ માસ ૧૫મી ઓગસ્ટ નિમિતે એવમ્‌ પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દાદાને તિરંગાનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી…

Breaking News
0

કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ

કારડીયા સમાજ દ્વારા ૨૮મો સરસ્વતી સન્માન કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર હોલ માં તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ યોજાય ગયો. તેમાં સેન્ટઝેવિયર્સ સ્કુલના ચોથા ધોરણ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ પૂર્ણ કરેલ. જીયા દિલીપસિંહ ગોહિલ…

1 16 17 18 19 20 28