Monthly Archives: August, 2023

Breaking News
0

WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવચનના મુખ્ય અંશો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટના પ્રારંભ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાનો ઉપનિષદ ભાવ ગ્લોબલ સમિટના હેલ્થ એન્ડ વેલબીઈંગ ફોર ઓલના ભાવ સાથે…

Breaking News
0

માં-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો : માંગરોળમાં જાેખમી રીતે ઈ-બાઈક ચલાવતા વાયરલ થયેલ વિડીયોમાં કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરને શોધી તેના પિતા ઉપર કાર્યવાહી કરતી પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર પો. સ્ટે વિસ્તારમા કાયદો અને વયવસ્થા જાળવવા સારૂ અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જેથી આ સુચના…

Breaking News
0

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌપ્રથમ માટી નિર્મિત બાર જ્યોતિર્લિંગનાં અલૌકિક દર્શન

શ્રાવણ માસની દિવ્ય ઉજવણી શરૂ થઇ છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર માટી નિર્મિત બાર જ્યોતિર્લિંગનો રાજકોટમાં સાક્ષાત્કાર થશે. સનાતની ગૃપ દ્વારા પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી ખાતે આજથી પુરા શ્રાવણ માસ દરમ્યાન હજ્જારો શિવભક્તો…

Breaking News
0

સુત્રાપાડા ખાતે મેરી માટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સુત્રાપાડા ખાતે તાલુકા કક્ષાનો મેરી માટી મેરા દેશ તથા શહિદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પ્રતિનિધિ વિજયભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ…

Breaking News
0

દ્વારકાના સમુદ્રક્ષેત્રે દારૂકાવનમાં આવેલ પૌરાણિક દ્વાદશ જયોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવ

પવિત્ર યાત્રાધામ દ્વારકા થી ૧૬ કી.મી.ના અંતરે સમુદ્ર ક્ષેત્રે ઓખામંડળમાં શ્રી નાગેશ્વર મહાદેવનું જ્યોતિલિંગ અનાદિકાળથી પ્રકાશે છે. જે સમગ્ર ભારતવર્ષમાં આવેલ બાર જ્યોતિલિંગમાંનું એક છે. સૌરાષ્ટ્રના આ વનપ્રદેશને વર્તમાન સમયમાં…

Breaking News
0

સુત્રાપાડાના મોરડીયા-મટાણા ગામે દિપડાએ હુમલો કરતા બે લોકોના મોત : એક ગંભીર

સુત્રાપાડા તાલુકાના મોરડીાય તથા મટાણા ગામે અદમ ખોર દિપડાએ ત્રણ લોકોને ઈજા કરતા બે લોકોના મોત અને એક ગંભીર ઈજા કરેલ. આ બનાવની જાણ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને થતા…

Breaking News
0

માંગરોળ ખાતે ગ્રામપંચાયત સાથે સહભાગીતા લીંગ સમાનતા વર્કશોપ યોજાયો

ગ્રામીણ મહિલા વિકાસ સંઘ માંગરોળ- આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત દ્વારા આજ રોજ માંગરોળ તાલુકાના (૨૫) જેટલા ગામના સરપંચો, સભ્યો, મંત્રીઓ, આગેવાનો તથા અન્ય લીડરો દ્વારા મહિલામંચની કામગીરી અને સરકારી…

Breaking News
0

માંગરોળ ખાતે અખંડ ભારત સંકલ્પ દિન કાર્યક્રમ યોજાયો

માંગરોલ મુરલીધર વાડી ખાતે તા.૧૪/૮/૨૦૨૩ ના રોજ રાત્રી ના ૧૦ઃ૦૦ કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કેશવ સ્મારક પ્રતિષ્ઠાન જુનાગઢ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન સબબ દેશ ભક્તિ ગીત તથા પ્રબોધન…

Breaking News
0

કેશોદના સોંદરડા જી.આઇ.ડી.સી.મા અલગ અલગ કારખાનાઓમા ચોરી કરી નાસતા ફરતા આરોપીને દાહોદ જીલ્લા ખાતેથી પકડી પાડતી કેશોદ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા , તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા , ની સુચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠક્કર , કેશોદ વિભાગ કેશોદ નાઓના માર્ગદર્શન હેઠળ કેશોદ પો.સ્ટે.ના નાસ્તા…

Breaking News
0

કેશોદ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ દાખવી પ્રમાણિકતા

આકસ્મિક ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ ના પરિવારને રૂપિયા ૪,૫૨,૦૦૦/- અને મોબાઈલ ફોન પરત આપ્યો કેશોદના અજાબ રોડ પર કણેરી ગામ નજીક આકસ્મિક ઘટના બનતાં ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત…

1 14 15 16 17 18 28