![સ્કૂલવાન ચાલકોની હડતાળ : જૂનાગઢમાં વાલીઓ હેરાન-પરેશાન](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/06/unnamed-6-1-300x300.jpg)
સ્કૂલવાન ચાલકોની હડતાળ : જૂનાગઢમાં વાલીઓ હેરાન-પરેશાન
ઉનાળુ વેકેશન ખુલતાની સાથે જ સ્કુલ વાહન ચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીથી તેઓ નારાજ ચાલી રહ્યા છે. જેના કારણે તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે.…
ઉનાળુ વેકેશન ખુલતાની સાથે જ સ્કુલ વાહન ચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીથી તેઓ નારાજ ચાલી રહ્યા છે. જેના કારણે તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે.…
જૂનાગઢ પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના વૈષ્ણવ સંતો અને ભક્તો અને જૂનાગઢના સાધુ સનાતોમાં મહારાજા ફિલ્મને લઈ રોષ ફેલાયો છે. જેને લઇ વૈષ્ણવ સંપ્રદાય, હિન્દુ સનાતન ધર્મના તમામ સંસ્થાના આગેવાનો અને ભક્તો…
દર વર્ષે ગિરનારની દૂધધારા પરિક્રમા છેલ્લા ૬૨ વર્ષથી યોજાય છે. ત્યારે જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનારી એકાદશીમાં જૂનાગઢમાં ગિરનારની દુધધારાની પરિક્રમા માટે…
અમદાવાદની પરિણીતાને ભગાડી આવેલા ઈસમને જૂનાગઢ મહિલા કરણી સેનાના અધ્યક્ષ તથા કાર્યકર્તા જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે સમજાવવા જતા આ સઈમની પત્નીએ આ બંને મહિલા આગેવાનો સાથે બોલાચાલી કરી મારામારી કરી…
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, છેલ્લા એક માસથી ગિરનારી ગ્રુપ દ્વારા પુસ્તક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સર્વે…
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધારના ઉદ્દેશયથી પોતાના અધિકાર ક્ષેત્રમાં ઘણા સ્ટેશનોના મોટાપાયે અપગ્રેડેશન અને રેડેવેલોપમેન્ટના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં એક જૂનાગઢ રેલવે સ્ટેશન પણ છે.…
સામાન્ય રીતે આરટીઓની કામગીરીને લઈને ઠેર-ઠેર સવાલો ઉઠતા હોય છે. પરંતુ જૂનાગઢ આરટીઓ દ્વારા છેલ્લા દોઢેક વર્ષમાં થયેલ કામગીરી એટલે નવા લાઈસન્સ, વાહનોના રજીસ્ટ્રેશન સહિતના આંકડાઓ સામે આવ્યા છે. તેના…
પોલીસે વંથલી પાસે વોચ ગોઠવી ૧૦.૬૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : એક ફરાર થાર કારમાં સોમનાથ તરફથી ૧૬૫ બોટલ દારૂ સાથે આવતા જૂનાગઢના ૨ શખ્સને ક્રાઈમ બ્રાન્ચે વંથલી પાસેથી ઝડપી…
જૂનાગઢ શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામમાં સાવ લાલીયાવાડી ચાલી રહી છે. મહાનગરપાલિકાના કોઇ અધિકારીઓ સુપરવિઝન કરતા ન હોય કોન્ટ્રાકટરો આડેધડ રીતે કામ કરીને જતા રહે છે. શહેરમાં અનેક જગ્યાએ થતા…
માણાવદરના ચિખલોદ્રામાં પાણીની મોટરમાં વિજશોકથી એકનું મોત જૂનાગઢ પાસેના ઝાંઝરડામાં યુવાનનું અને માણાવદર પંથકમાં પણ યુવકનું ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મૃત્યું નિપજ્યું હતંુ. ઝાંઝરડા ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરે પંચમહાલ જિલ્લાના ચીખોડા…