માણાવદરના નાંદરખા ગામમાં ખેતરના રસ્તા બાબતે થઈ મારામારી : સાત લોકોને ઈજા
માણાવદર તાલુકાના નાંદરખા ગામે ખેતરનાં રસ્તાનાં મુદે મહિલાઓ સહિત ૧૫ શખ્સોએ સામસામો હુમલો હુમલો કરતા ૭ વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. નાંદરખા ગામે રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ દૂદકિયા(ઉ.વ.૫૫)ના…