![કાળવા વોકળાનું વહેણ અન્યત્ર ડાયવર્ટ કરતા છ ગામના ખેડૂતોની જમીનમાં મોટું નુકસાન : ત્રણ દિવસમાં નિરાકરણ ન થાય તો આત્મવિલોપનની ચિમકી](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/07/1-e1720069581842-300x232.jpg)
કાળવા વોકળાનું વહેણ અન્યત્ર ડાયવર્ટ કરતા છ ગામના ખેડૂતોની જમીનમાં મોટું નુકસાન : ત્રણ દિવસમાં નિરાકરણ ન થાય તો આત્મવિલોપનની ચિમકી
ગત ચોમાસાની સિઝનમાં જૂનાગઢ શહેરમાં કાળવા વોકળાના કાંઠે થયેલા ગેરકાયદેસર બાંધકામોના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. આ વખતે ફરી આવી સ્થિતિ ન થાય તે માટે કાળવા વોકળા કાંઠે રાજકીય માથાઓના…