Breaking News
0

વડાલ ગામમાં રહેવું હોય તો તમારે હપ્તા આપવા પડશે : કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત

વડાલ ગામે રહેતા નાના અને ગરીબ પરિવારોને કરાતી હેરાનગતિને દૂર કરવા સ્થાનિક લોકોએ જિલ્લા કલેકટરને સંબોધીને એક આવેદન નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરીને આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, એક…

Breaking News
0

આંબાનો બગીચો રાખી ખેડૂત સાથે ૬.૧૫ લાખની છેતરપિંડી : જૂનાગઢના ૩ શખ્સ સામે ફરિયાદ

જૂનાગઢના ત્રણ શખ્સે માળિયા પંથકના ખેડૂતનો આંબાનો બગીચો રાખી રૂપિયા ૬.૧૫ લાખનો ધુંબો મારી છેતરપિંડી આચરી હોવાની રાવ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માળીયા હાટીના માં રહેતા ભરતભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં દિકરા-વહુ પાસેથી મકાન ખાલી કરી પિતાને આપવા કોર્ટનો હુકમ

મહેનત- મજૂરી કરી બાળકોને અભ્યાસ કરાવે, લગ્ન કરાવે તેજ બાળકો મોટા થઇ માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકે તેવા અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે મકાન રાખવું છે પણ માતા, પિતાને…

Breaking News
0

મેંદરડા નજીકનાં ભાલછેલ ગામના આધેડને લાકડી વડે માર માર્યો

મેંદરડા તાલુકાના ભાલછેલમાં નિશાળ પાસે રહેતા મેરૂભાઈ મીઠુભાઈ લાડક(ઉ.વ.૪૫) તેના જ ગામના હનીફ હાજી મોરી અને સમીર જુમ્મા મોરીને ત્યાં મજૂરી કામે ન જતા બંનેએ ઉશ્કેરાઈ જઈને લાકડી વડે માર…

Breaking News
0

ખડીયાના યુવક ઉપર પૈસા મુદ્દે પાઇપ-કુહાડીથી હુમલો

પૈસાની લેતી દેતીના મુદ્દે ખડિયાના યુવક ઉપર ૩ શખ્સે પાઇપ, કુહાડીથી હુમલો કરી ફ્રેકચર કર્યાની રાવ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે રહેતો હરસુખ ભીખાભાઈ ગરેણીયા(ઉ.વ.૨૭)…

Breaking News
0

જૂનાગઢમાં મારામારીના કેસનું મનદુઃખ રાખી ૪ શખ્સે મહિલાને માર માર્યો

જૂનાગઢમાં મારામારીના કેસનું મનદુઃખ રાખી સોસાયટીના પ્રમુખ સહિત ૪ શખ્સે મહિલાને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં શિવાની નગર…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસ કેસના સાક્ષી વેપારીને માર મારી ધમકી દીધી

પોલીસ કેસના સાક્ષી વેપારીને માર મારી ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર દોલતપરા ખાતેના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા અલ્તાફ હાસમ કચરાનાં છોકરાએ…

Breaking News
0

ભારે પવન અને વરસાદ હોવાથી દ્વારકાના જગતમંદિરે બાવન ગજની ધ્વજા વૈકલ્પિક જગ્યાએ ચડાવાઈ

યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદ હોવાથી સુરક્ષાના કારણોસર જગત મંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશની બાવનગજની પ્રથમ ધ્વજા વૈકલ્પિક જગ્યાએ ચઢાવવામાં આવી હતી. ૧૫૦ ફૂટ ઊંચા મંદિરના શિખર ઉપર લગભગ ૨૫…

Breaking News
0

દ્વારકાનાં ધારાસભ્ય પબુભા માણેક પયાર્વરણના રક્ષણ માટે ૫ લાખ વૃક્ષોનું વાવેતર કરીને તેની જાળવણી કરવાનો સંકલ્પ કર્યો

ભારતમાં ઉતરોતર તાપમાનનું વધવું અને કુદરતી આફતો આવવી એ માનવજાત ઉપરાંત જીવસૃષ્ટિ ઉપર અને આવનારી પેઢી ઉપર મોટો ખતરો છે. આ ખતરાથી બચવા વધુને વધુ વૃક્ષો વાવવા આવશ્યક છે તેમ…

Breaking News
0

ધોધમાર વરસાદ વચ્ચે નરસિંહ મહેતા સરોવર ઉપર રોડનું કામ કર્યું !

પ્રોજેક્ટ અંતર્ગત તળાવ સંકુલમાં અલગ અલગ કામો ચાલી રહ્યા છે. હાલ તળાવની ફરતે સિમેન્ટ કોંક્રિટના રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં હાલ ૬૦ કરોડના ખર્ચે નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફિકેશન…

1 13 14 15 16 17 1,336