જૂનાગઢમાં આવેલા વાઘેશ્વરી તળાવને ચોમાસા પહેલા નવસાધ્ય કરી અને નગરજનોને ભેટ આપવા અનુરોધ
આજથી ૧૮ વર્ષ પહેલા વાઘેશ્વરી તળાવને નવસાધ્ય કરવાનો પ૧ સંસ્થાના સહયોગથી શ્રમયજ્ઞ કરનાર સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા દ્વારા કમિશ્નરને પાઠવાયો વિસ્તૃત પત્ર : ગુજરાત સરકારે જયારે વાઘેશ્વરી…