Breaking News
0

શનિવાર સુધીમાં રાજકોટથી સુરત જતી તમામ બસોના રૂટ નિયમીત ચાલશે

રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા રાજકોટ સુરતના રૂટ શનિવાર સુધીમાં ૧૦૦ ટકા કાર્યરત થઇ જશે. સ્લીપર કોચ વાહનો જેવા કે રાજકોટ-સુરત, રાજકોટ-નવસારી (રાત્રે ૧૦-૩૦ કલાકે) જામનગર-સુરત વગેરે સહિતના રૂટો પણ ચાલું…

Breaking News
0

ચાંદ એલાન

જૂનાગઢ શહેર ચાંદ કમિટિનાં હાજી સૈયદ કાદરી બાપુ(મહંમદમીયા)ની યાદીમાં જણાવ્યા મુજબ સન હિજરી ૧૪૪ર માહે મોહર્રમ શરીફનો ચાંદ ર૯મી ગુરૂવારે થયેલ છે જેની સરી-શહાદત આવી જતા આજે અંગ્રેજી તા.ર૧-૮-ર૦ શુક્રવારનાં…

Breaking News
0

કેશોદ : વ્યાજનાં રૂા.૯ લાખ કઢાવી લઈ અને જાનથી મારી નાંખવાની ધમકી આપવા અંગે ત્રણ સામે નોંધાઈ ફરિયાદ

કેશોદનાં ગંગનાથપરા વીસ્તારમાં રહેતા ભાવેશભાઈ ભીખાભાઈ ગોસીયા (ઉ.વ.ર૩)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે રામાભાઈ કાનાભાઈ રબારી, પરબતભાઈ વીરાભાઈ રબારી, લખનભાઈ કરશનભાઈ ગરચર વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે…

Breaking News
0

ઉનામાં ગણપતિ ઉત્સવની તૈયારી

ગણેશ ચતુર્થીનાં દિવસે ઠેર ઠેર ગણેશજીની સ્થાપન કરવામાં આવે છે. ત્યારે ઉનાનાં શિવાજી પાર્ક સોસાયટીમાં રેહતા પરમાર સન્ની પ્રફુલભાઈ સતત ૩ વર્ષથી પોતાનાં હાથે માટીની બનાવેલી મૂર્તિનું સ્થાપન કરે છે.…

Breaking News
0

નવાબંદર ગામે મોર્હરમની પાંચ તારીખે ઉજવણી નહી કરાય

ઉના પંથકના નવાબંદર ગામે દર વર્ષે મોર્હરમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોર્હરમની પાંચ તારીખે દુલદુલ બાપુનું ઝુલુસ કાઢવામાં આવે છે. જે આ વર્ષે વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ધ્યાને લઇ ગીર-સોમનાથ…

Breaking News
0

ઉના : ખેતલીયા દાદાનાં મંદિરે હોમાત્મક યજ્ઞની પૂર્ણાહુતી

ઉનાની પવિત્ર ભૂમિ ઉપર પ્રખ્યાત હીરા તળાવ પાસે આવેલ શ્રી ખેતલીયા દાદાના સ્થાનકે અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની અમાસ સુધી તેમ ૩૧ દિવસ સુધી કોરોના મહામારીથી રક્ષણ માટે વિશ્વ કલ્યાણ…

Breaking News
0

ઉનાઃ નગરપાલિકા દ્વારા કોમર્શિયલ વેરામાં ૧૦ ટકા રાહત અપાશે

ઉના નગરપાલિકાના ચીફ ઓફીસર પાર્થિવભાઈ પરમારની યાદીમાં જણાવેલ છે કે, કોરોના મહામારીની પરિસ્થિતીને લીધે લોકડાઉનમાં વેપારીઓના ધંધા-રોજગાર પડી ભાંગેલ હોય જેથી ગુજરાત સરકારે આત્મનિર્ભર પેકેજ અન્વ્યે સમગ્ર ગુજરાત રાજયમાં બીન…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ઝાંઝરડા ગામની સીમમાં જુગાર દરોડો ૪,૮૭,૦૦૦નાં મુદામાલ સાથે ૧૮ ઝડપાયા

જૂનાગઢ અને સોરઠ પંથકમાં જુગારની મોસમ પુરબહારમાં ચાલી રહી છે. અને જુગારીઓ પત્તાની મોજ માણી રહ્યા છે. પોતાના અંગત ફાયદા સાતુ મકાનોમાં પણ મોટે પાયો જુગાર ચાલી રહયો હોવાની ચોકકસ…

Breaking News
0

જૂનાગઢનાં આંબેડકરનગર વિસ્તારમાં ખોટી વાતો કેમ કરો છો તેમ કહી ત્રણનો હુમલો, છેડતીની ફરિયાદ

જૂનાગઢનાં આંબેડકર નગર બીલખા રોડ બધાબાપાની ઘંટીની સામે બનેલા એક બનાવમાં સોનાબેન ખીમાભાઈ રાઠોડ(ઉ.વ.૮૦)એ સુધીરભાઈ દુલાભાઈ સોલંકી, સાહીલભાઈમોહનભાઈ સોલંકી, નીશાબેન સુધીરભાઈ સોલંકી વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામનાં…

Breaking News
0

જૂનાગઢનાં મજેવડી ગામેથી જુગાર રમતા ૧૦ ઝડપાયા

જૂનાગઢ તાલુકાનાં પીએસઆઈ એસ.એન. સગારકા અને સ્ટાફે મજેવડી ગામે જુગાર અંગે રેડ પાડતાં વિપુલ હીરપરા, જીગ્નેશ બાબરીયા, અજયભાઈ વઘાસીયા, ઉદયભાઈ હીરપરા, દિવ્યેશ ઉર્ફે મયુર હીરપરા, નરેન્દ્રભાઈ ઉર્ફે નિખીલ નારીયા, સુરેશભાઈ…