Breaking News
0

કેશોદમાં બિજ બેંક દ્વારા દેશી બિયારણોની આપલે કરવાની વર્ષોથી ચલાવાતી ઝુંબેશ

બિજ બેંકનું નામ સાંભળતા જ નવાઈ લાગે આપણે રૂપિયા માટેની બેંક કે બ્લડ બેંકનું નામ અવારનવાર સાંભળીએ છીએ પણ આજે આપણે વાત કરવી છે શાકભાજી, ધાન્ય, પાકો, કઠોળ સહીતના દેશી…

Breaking News
0

કેશોદમાં બિજ બેંક દ્વારા દેશી બિયારણોની આપલે કરવાની વર્ષોથી ચલાવાતી ઝુંબેશ

બિજ બેંકનું નામ સાંભળતા જ નવાઈ લાગે આપણે રૂપિયા માટેની બેંક કે બ્લડ બેંકનું નામ અવારનવાર સાંભળીએ છીએ પણ આજે આપણે વાત કરવી છે શાકભાજી, ધાન્ય, પાકો, કઠોળ સહીતના દેશી…

Breaking News
0

કોરોનાની મહામારી વકરે નહી તે માટે જગત મંદિરને સેનીટાઈઝ કરાયું

કોરોના મહામારીની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી હોય અને ભારત વિશ્વમાં અમેરીકા બાદ બીજા નંબર ઉપર પહોંચી ગયું હોય તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો હોય લોકડાઉન…

Breaking News
0

કોરોનાની મહામારી વકરે નહી તે માટે જગત મંદિરને સેનીટાઈઝ કરાયું

કોરોના મહામારીની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી હોય અને ભારત વિશ્વમાં અમેરીકા બાદ બીજા નંબર ઉપર પહોંચી ગયું હોય તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો હોય લોકડાઉન…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ગોમતી નદી પાસે કીડીખાવ મળ્યું

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ગઈકાલે બપોરનાં સમયે ગોમતી ઘાટ પાસે અતિ દુર્લભ પ્રજાતી ગણાતું કીડીખાઉ પ્રાણી જાેવા મળતા તેમની જાણ દ્વારકા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમને કરતા એ દુર્લભ પ્રાણી કીડીખાવ પ્રાણીનું રેસ્કયુ…

Breaking News
0

નાણાંકીય ગેરશિસ્ત-આડેધડ ઉત્સવો-હોર્ડીગોનાં ખર્ચને લીધે ગુજરાત સતત દેવાના બોજ તળે !

રાજ્યની ભાજપ સરકારના નાણાંકીય પ્રબંધન તથા નાણાંકીય સ્થિતિના અભાવની સાથે આડેધડ ઉત્સવોની ઉજવણીઓ, જાહેરાતો તથા બિનહેતુકીય ખર્ચના કારણે ગુજરાત સતત દેવાના બોજ તળે ધકેલાઈ રહ્યું હોવાનું જણાવતા વધુમાં ભાજપ સરકાર…

Breaking News
0

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

૧. ભારતની આઝાદી બાદ ૧૯૬૮ તથા ૧૯૮૬/૯રમાં ભારતદેશ માટેની શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી. બંને વખતે તેને નવી શિક્ષણ નીતિ એવું નામ રાખવામાં આવ્યું. ર. ર૦ર૦માં જાહેર થયેલ શિક્ષણનીતિને ‘રાષ્ટ્રય…

Breaking News
0

રાજ્યના ૮૫,૦૦૦ વકીલોને આર્ત્મનિભર યોજના હેઠળ મળશે રૂા.૨.૫૦ લાખની લોન

કોરના મહામારી અંતર્ગત સરકાર દેશના સામાન્ય નાગરિકના ઉધોગ ધંધાને ફરી વેગ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આર્ત્મનિભર યોજના જાહેર કરવામાં આવી છે. આજે રાજ્ય સરકાર દ્વારા વકીલો ને પણ…

Breaking News
0

ઓક્સિજન ઉત્પાદકો માત્ર પ૦ ટકા જથ્થો ઔદ્યોગિક હેતુ માટે આપી શકશે

રાજ્યમાં કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દર્દીઓની સારવારમાં ઓક્સિજન અત્યંત મહત્ત્વપૂર્ણ હોઈ તેની માંગ ખૂબ જ વધવા પામી છે. જેમાં કેટલીક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જવાની પણ…

Breaking News
0

ભાગવત સપ્તાહમાં થયેલા ફાળાની માતબર રકમ ટ્રસ્ટના બેંક ખાતામાં જમા થવાને બદલે કોના ખાતામાં જમા થઈ ?

યાત્રાધામ દ્વારકામાં આશરે નવેક માસ પહેલા રઘુવંશી યુવા ગૃપ દ્વારા રઘુવંશી પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે ભવ્યતિભવ્ય ભાગવત સપ્તાહ યોજાઈ ગયેલ. જેમાં રઘુવંશી સમાજના આર્થિક રીતે સધ્ધર પરિવારના મોભીઓએ ઉદાર હાથે…