Breaking News
0

જૂનાગઢ : પોકેટ કોપ એપ્લિકેશનનાં માધ્યમથી આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ ખુલવા પામ્યો

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ…

Breaking News
0

જામખંભાળીયા : જામગીરી બંદૂક સાથે ઝડપાયો

દેવભૂમિ દ્વારકા એસઓજીનાં પીઆઈ જે.એમ. પટેલ તથા સ્ટાફનાં વિરેન્દ્રસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, હરપાલસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, નિલેશભાઈ કારેણાએ જામખંભાળીયા તાલુકાનાં મોઢા સાંઢા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટનો તમંચો તથા જામગીરી…

Breaking News
0

દ્વારકા : ભડકેશ્વર મહાદેવ મંદિરે પુષ્પ શ્રૃંગાશ દર્શનનો મનોરથ યોજાયો

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા ઐતિહાસીક શિવાલ શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે શ્રાવણ માસનાં અંતિમ દિવસ એટલે કે શ્રાવણી અમાસનાં દિવસે ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન મનોરથ યોજાયો હતો.…

Breaking News
0

નાગેશ્વર મહાદેવનાં શિવાલયમાં બર્ફાની બાબા અમરનાથનાં દર્શન યોજાયા

પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક આવેલ દ્વાદશ જયોતિર્લીંગ નાગરેશ્વર મહાદેવનાં શિવાલયે શ્રાવણ માસનાં અંતિમ દિવસે એટલે કે શ્રાવણી અમાસનાં દિવસે બર્ફાની બાબા અમરનાથનાં ભવ્ય દર્શન, મનોરથ યોજાયો હતો. સમગ્ર ધાર્મિક કાર્યક્રમને…

Breaking News
0

ગુજરાત રાજ્યના ૮૦ હજાર વકીલોને આર્થિક લાભ આપવા માંગણી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સિનિયર મેમ્બર પરેશ વાઘેલા, મુકેશ કામદાર, ગુલાબખાન પઠાણ અને રણજીતસિંહ રાઠોડે લોકબંધીને કારણે બેરોજગાર બનેલા અને આર્થિક તકલીફોનો સામનો કરી રહેલા ૮૦૦૦૦ વકીલોને આર્થિક પગભર થાય…

Breaking News
0

રાજયમાં વરસાદી માહોલ સાથે ૮૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

રાજ્યમાં ચોમાસાની મોસમ જામી છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સાથે ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૨૭ મીમી એટલે કે પાંચ ઈચ, કચ્છ જિલ્લાના અંજાર…

Breaking News
0

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પસાર થવાના હતા તે રસ્તાનામાં ગાડી ઉભી રાખી બ્લોક કરનારા આરોપીઓ સામે ફરજમાં રૂકાવટની વંથલી પોલીસમાં ફરિયાદ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનો કાફલો ગઈકાલે પસાર થવાનો હોય બરાબર તે સ્થળ ઉપર ગાડી આડી રાખી રોડ બ્લોક કરી ટ્રાફીક જામ કરી તેમજ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી અને ફરજમાં…

Breaking News
0

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ૧.૮૧ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યું

કોરોનાની મહામારી વચ્ચે શિવની ભકિતના પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસ દરમ્યાન પ્રથમ આદિ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવને ૧.૮૧ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યું છે. શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે દર્શન કરવા માટે ભાવિકોએ…

Breaking News
0

દિકરીઓનાં જન્મદરને સુધારવા અને તેમનાં શિક્ષણમાં વધારો કરવા સરકારની વ્હાલી દિકરી યોજના

ગુજરાત રાજયમાં દિકરીઓનાં જન્મદરને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર કટીબધ્ધશીલ અને આજ પ્રતીબધ્ધતાને સાર્થક કરવા માટે વધુ પ્રયત્નોની જરૂરીયાત હોય રાજય સરકાર દ્વારા વર્ષ ર૦૧૯-ર૦નાં બજેટમાં વ્હાલી દિકરી…

Breaking News
0

ભાજપ પ્રમુખનાં પ્રવાસથી કાર્યકરોની બેટરી ચાર્જ થશે ખરી ?

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે ત્યારે ભાજપ દ્વારા કોરોના મહામારી વચ્ચે પણ જબરા શોનું આયોજન કરવામાં આવતા જાણકારોમાં ચર્ચા જાગી છે. ભાજપના નવા…