Breaking News
0

માળિયાહાટીના હવેલી ચોકમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં આઈજી મનીંદરસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ માળિયાહાટીનાં પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીએસઆઈ એન.બી.ચોૈહાણ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન જુગારની મળેલી બાતમીનાં આધારે…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ ૩૬ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસની સંખ્યા ર,૧પર

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩૬ કેસ નોંધાયા છે. આ સાથે જૂનાગઢ જિલ્લા શહેર અને જિલ્લામાં કુલ કેસની સંખ્યા ર,૧પર ઉપર પહોંચી છે. જયારે બાવીસ દર્દીઓની તબિયત સ્વસ્થ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ ૩૬ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસની સંખ્યા ર,૧પર

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩૬ કેસ નોંધાયા છે. આ સાથે જૂનાગઢ જિલ્લા શહેર અને જિલ્લામાં કુલ કેસની સંખ્યા ર,૧પર ઉપર પહોંચી છે. જયારે બાવીસ દર્દીઓની તબિયત સ્વસ્થ…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ભાદરવાનાં અંતિમ તબકકામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી. જૂનાગઢ સહિત વિવિધ તાલુકામાં વરસાદ પડયો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી વહેવા લાગ્યા હતાં જાણે…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ભાદરવાનાં અંતિમ તબકકામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી. જૂનાગઢ સહિત વિવિધ તાલુકામાં વરસાદ પડયો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી વહેવા લાગ્યા હતાં જાણે…

Breaking News
0

તંત્રની બેદરકારીના પગલે કોરોનાનાં દર્દીઓનાં થતા મોત : સમીતી માત્ર નામા પુરતી તેની કોઈ સત્તા નથી

જૂનાગઢની સિવીલ હોસ્પીટલ કે જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. અને આધુનિક સુવિધાસભર આ હોસ્પિટલમાં કેટલાક સમય થયાં જવાબદાર તંત્રની બેદરકારીના કીસ્સાઓ એક પછી એક બહાર આવી રહયા છે.…

Breaking News
0

તંત્રની બેદરકારીના પગલે કોરોનાનાં દર્દીઓનાં થતા મોત : સમીતી માત્ર નામા પુરતી તેની કોઈ સત્તા નથી

જૂનાગઢની સિવીલ હોસ્પીટલ કે જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. અને આધુનિક સુવિધાસભર આ હોસ્પિટલમાં કેટલાક સમય થયાં જવાબદાર તંત્રની બેદરકારીના કીસ્સાઓ એક પછી એક બહાર આવી રહયા છે.…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરવા પૂરજાેશમાં તૈયારી

જૂનાગઢ શહેર ભાજપ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીને લઇ એક સપતાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની તૈયારીના ભાગરૂપે જૂનાગઢ સરદારબાગ પાસે આવેલા સીએમ પાર્કની…

Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં કેમીકલ ભળતાં હજારો માછલાના મોત, જવાબદારો સામે પગલાં ભરવા માંગણી

જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ નજીક કેમીકલ લીકેજ થઈ પાણીમાં ભળતાં હજારો માછલા મરેલી હાલતમાં જાેવા મળતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઈ છે. આ અંગે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના હિતેશભાઈ સંઘવી અને કેતનભાઈ…

Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં કેમીકલ ભળતાં હજારો માછલાના મોત, જવાબદારો સામે પગલાં ભરવા માંગણી

જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ નજીક કેમીકલ લીકેજ થઈ પાણીમાં ભળતાં હજારો માછલા મરેલી હાલતમાં જાેવા મળતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઈ છે. આ અંગે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના હિતેશભાઈ સંઘવી અને કેતનભાઈ…