માંગરોળનાં હુસેનાબાદ વડલી નજીક અકસ્માત : એકનું મોત
જૂનાગઢ જિલ્લાના માંગરોળના હુસેનાબાદ વડલી પાસે ગઈકાલેે બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું . હુસેનાબાદ વડલી પાસે શેપા તરફથી આવતી બાઈક ચાલક…
જૂનાગઢ જિલ્લાના માંગરોળના હુસેનાબાદ વડલી પાસે ગઈકાલેે બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું . હુસેનાબાદ વડલી પાસે શેપા તરફથી આવતી બાઈક ચાલક…
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે શિક્ષણક્ષેત્ર ભારે પ્રભાવિત થયું છે. ત્યારે યુજીસી તેમજ સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે તકેદારીના તમામ પગલા સાથે જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી તા.૨૫ ઓગષ્ટથી ૨૯ ઓગષ્ટ…
જૂનાગઢમાં સર્કીટ હાઉસ ખાતે ઓલ ઈન્ડીયા કિસાન કોંગ્રેસના કો.ઓર્ડીનેટર અને વિસાવદર-ભેસાણના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, જૂનાગઢ જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન મનીષ નંદાણીયા, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, ધારાસભ્ય બાબુભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા…
ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય જેનાં ભાગરૂપે જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર…
જૂનાગઢનાં દોલપરા ગામની ગોમતીબેન ઉર્ફે ગીતાબેન રમેશભાઈ ચૌહાણ દ્વારા તા. ૮-૮-૨૦ ના રોજ આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુ રહે.મેંદરડા વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે, આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુ…
જૂનાગઢમાં નો પાર્કિગ ઝોનમાં કે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્કિગ કરવામાં આવતા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇગ કરવામાં આવી રહ્યા છે અને બાદમાં વાહન ચાલકો પાસેથી દંડ પણ વસુલમાં આવી રહ્યો…
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં શ્રાવણ માસનાં પર્વ દરમ્યાન જુગારની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી હોય તેમ ઠેર ઠેર જુગારનાં પાટલાઓ મંડાયા હતાં. અને પોલીસ દ્વારા જગારની બદી સામે કડક કામગીરી…
ભારત દેશને આઝાદ થયાને ૭૪ માં જન્મદિનની જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ શહેરીજનોની હાજરીમાં કરવામાં…
૭૪માં સ્વાતંત્ર્ય દિને જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત ધ્વજ વંદન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલના વરદ હસ્તે ધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ…
સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં ૧૩ ૧૪ અમાસના મેળાનું આયોજન મોફુક રાખવામાં આવેલ છે. અહીં હાલ કોરોનાની વૈશ્વિક મહામારી અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેને…