શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ૧.૮૧ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યું
કોરોનાની મહામારી વચ્ચે શિવની ભકિતના પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસ દરમ્યાન પ્રથમ આદિ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવને ૧.૮૧ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યું છે. શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે દર્શન કરવા માટે ભાવિકોએ…