Breaking News
0

જૂનાગઢમાં માસ્ક પહેરવાની જાગૃતિ માટે પોલીસનો નવતર અભિગમ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી…

Breaking News
0

જૂનાગઢમાં પોણો ઈંચ વરસાદ સાથે સોરઠમાં મેઘાવી માહોલ : બે દિવસ ભારે વરસાદની આગાહી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ ફરી વળ્યો છે. ગઈકાલે દિવસ દરમ્યાન વરાપ જેવું વાતાવરણ રહયા બાદ આજે સવારથી જૂનાગઢ અને સોરઠ પંથકમાંવરસાદી માહોલ છવાઈ ગયો હતો. છેલ્લા ર૪ કલાકમાં દોઢ,…

Breaking News
0

માણાવદર પંથકનાં જીંજરી ગામે ૭ ઈંચ અનરાધાર વરસાદ

માણાવદર પંથકમાં સર્વત્ર વરસાદ આખો દિવસ ચાલુ જ રહયો હતો. બે ઈંચથી માંડીને ૭ ઈંચ સુધી વરસાદ પડયો હતો. તાલુકામાં મૌસમનો કુલ વરસાદ ૧પ૦ ટકા પડી ચુકયો છે. તમામ ડેમો…

Breaking News
0

ભાણવડ પંથકમાં આજે સવારે બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સવારે બે કલાકમાં મુશળધાર ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે શનિવારે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા ભારે વરસાદે દસ વાગ્યા સુધીમાં ૯૮ મીમી પાણી વરસાવી…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ, ગણપતિની મૂર્તિ ખરીદવા બજારમાં ઉમટતા ભાવિકો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજથી ગણપતિ મહોત્સનો પ્રારંભ થયેલ છે. ગણેશશોત્સવના પ્રારંભે બજારમાં ભવિકો ગણેશ ભગવાનની મર્તિ ખરીદવા ઉમટયા હતા. તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહેલ હોય તેના મોટા પંડાલો, મોટી…

Breaking News
0

જૂનાગઢની સરસ્વતી સ્કુલમાં ગણપતિ બાપાનું સ્થાપન કરાયું

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ સરસ્વતી સ્કુલનાં સંચાલક પ્રદિપભાઈ ખીમાણી દ્વારા આજે ગણેશ ચતુર્થીનાં દિવસે વિધ્નહર્તા દેવ ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલ હતું. સ્કુલમાં ૧૧ દિવસ ગણેશ મહોત્સવની ઉજવણી કોરોના…

Breaking News
0

જૂનાગઢમાં વસવેલીયા પરિવાર દ્વારા પંચધાતુનાં ગણપતિની સ્થાપના

જૂનાગઢમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે કોરોનાનાં કારણે મોટા પંડાલો અને મોટી મર્તિઓ ઉપર પ્રતિબંધ મુકાવ્યો છે. લોકો ઘરે જ નાની મૂર્તિની સ્થાપનાં કરી બાદમાં દરરોજ પૂજા-અર્ચના, આરતી…

Breaking News
0

રાજકોટમાં વિજ્ઞાન જાથાએ બે ભુવાનો પર્દાફાશ કર્યો

લોકડાઉન, કોરોનાનાં કારણે સામાન્ય જરૂરીયાતમંદ લોકોની કરોડરજજુ ભાંગી નાંખતા ધંધામાં મંદી, આર્થિક તકલીફમાં દુઃખ-દર્દ મટાડવા, ૭ર કલાકમાં ધાર્યું પરિણામ માટે વિધિ-વિધાનનાં નામે ધતિંગલીલા-છેતરપિંડી કરનાર રાજકોટનાં બે ભુવા પ્રકાશ જયંતિભાઈ ચોૈહાણ…

Breaking News
0

કાળજાના કટકા સમાન ૧૪ વર્ષની દિકરી રોશનીબેનની આકસ્મિક અંતિમ વિદાયની સાથે પૂણ્ય કાર્યો ઓડેદરા પરિવાર દ્વારા કરાયા

માંગરોળ તાલુકાના બગસરા(ઘેડ)ગામના દેવાભાઈ નાગાજણભાઈ ઓડેદરાની દિકરી કુ.રોશનીબેનનું કિડનીની બિમારીના કારણે તા.૨૪-૦૭-૨૦૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ. દિકરીની આ અણધારી વિદાયથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. તેમ છતાં તેના પરિવારે…

Breaking News
0

માંગરોળના મીઠીવાવ વિસ્તારમાં ઠેર -ઠેર ખાડાઓ, ગંદકીનું સામ્રાજય

જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ શહેરના મીઠીવાવ વિસ્તારના રહેવાસીઓએ ગંદકીના ગંજના કારણે ત્રસ્ત થઈ ગયેલ હોય આ બાબતે તાકીદે નિકાલ લાવવા માંગરોળ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે ચોમાસાના કારણે મીઠીવાવ…