Breaking News
0

કોરોનાની સારવાર દરમ્યાન અન્ય શહેરમાં મૃત્યું પામનાર મુસ્લીમોને ધોરાજીમાં જ દફન કરવાની મંજૂરી આપવા રજૂઆત

ધોરાજીના અન્જુમને ઈસ્લામ મેમણ મોટી જમાત દ્વારા કોરોનાની બિમારીને લઈ અન્ય શહેરમાં મુસ્લીમ સમાજના લોકોના મૃત્યું થવાના સંજાેગોમાં મૃતકની દફન વિધિ ધોરાજીમાં જ કરવાની મંજૂરી આપવા ધોરાજીના ડેપ્યુટી કલેકટરને રજૂઆત…

Breaking News
0

માંગરોળમાં ૭૦૦ ટયુબલાઈટ લાંબા સમયથી બંધ : એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકવા રજૂઆત

પાણી, રસ્તા અને લાઈટની પ્રાથમિક સુવિધાઓ પાછળ સરકાર ભલે કરોડોની ગ્રાન્ટો ફાળવતી હોય, પરંતુ એજન્સીની બેદરકારીને લીધે માંગરોળમાં વિવિધ વિસ્તારોમાં ૭૦૦ જેટલી લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ અંગે…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે પાક નિષ્ફળ જતાં ખેડુતનો આપઘાત

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટે અનેક જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ સહાય કેટલાય ખેડૂતો સુધી પહોંચતી ન હોવાની ચોતરફ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં ભારે વરસાદથી અનેક ખેડૂતોનો…

Breaking News
0

માંગરોળ-ચોરવાડમાંથી ૧૦ જુગારીઓ ઝડપાયા

માંગરોળ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ડી.પી. ખાંભલા અને સ્ટાફે બહારકોટ વાંજાવાડ ચબુતરા પાસે જુગાર અંગે રેડ પાડતાં જગદીશ ચાવડા, શાંતીલાલ ચૌહાણ, નવીનભાઈ ચૌહાણ, મોહનભાઈ ચૌહાણ, અશોકભાઈ જેઠવા, રમેશભાઈ ચાવડાને રોકડ રૂા.…

Breaking News
0

ઉના : મચ્છુન્દ્રી નદીનાં કોઝવે પૂલ ઉપર ફૂલ પધરાવતી વખતે પગ લપશી જતા યુવનાનું મૃત્યું

ઉના શહેરમાં શાંતિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અને એસબીઆઈના નિવૃત કર્મચારી હેમલભાઈ દેસાઈ (ઉ.વ.૬૪) તેમના ઘરે આજે શ્રાદ્ધ હોય વિધિવત કાર્ય કરી ફૂલ પધારવા માટે બંને ભાઈઓ નજીકમાં આવેલ અંજાર રોડ…

Breaking News
0

ઉના : મચ્છુન્દ્રી નદીનાં કોઝવે પૂલ ઉપર ફૂલ પધરાવતી વખતે પગ લપશી જતા યુવનાનું મૃત્યું

ઉના શહેરમાં શાંતિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અને એસબીઆઈના નિવૃત કર્મચારી હેમલભાઈ દેસાઈ (ઉ.વ.૬૪) તેમના ઘરે આજે શ્રાદ્ધ હોય વિધિવત કાર્ય કરી ફૂલ પધારવા માટે બંને ભાઈઓ નજીકમાં આવેલ અંજાર રોડ…

Breaking News
0

કેશોદ : ર૯ બોટલ ઝડપાયો

કેશોદનાં હે.કો. ડી.જે.ગોહેલ અને સ્ટાફે ગઈકાલે કેશોદ- જૂનાગઢ રોડ બાયપાસ ચોકડી નજીકથી ફૈજલભાઈ ઉર્ફે ડેની ફારૂકભાઈ ઘોઘારી (ઉ.વ.ર૦) રહે.ઘાંચીપટ સરદારબાગ અંદર તેમજ હિરેનભાઈ ભુપતભાઈ અજાણી (ઉ.વ.ર૩) રહે.દિપાંજલી સોસાયટી વાળાઓને પોતાના…

Breaking News
0

જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોના બેકાબુ, આરટીઓના કર્મચારીઓને કોરોના પોઝિટીવ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર ગઈ છે. રોજબરોજ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહેલ છે. જૂનાગઢ આરટીઓના કચેરીના ૧૧ કર્મચારીઓનો તથા જૂનાગઢ વન વિભાગના મુખ્ય વન સંરક્ષકનો…

Breaking News
0

કોરોનાનો કહેર કે કૌભાંડ : લોકો ચકડોળે

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાત અને દેશભરમાં માર્ચ માસથી કોરોનાની એન્ટ્રી થતાની સાથે જ લોકો ફફડી ઉઠયા છે. અને આજ દિવસ સુધી ભયનાં માહોલ વચ્ચે જનજીવન ધબકતું રહયું છે. તો…

Breaking News
0

કોરોનાનો કહેર કે કૌભાંડ : લોકો ચકડોળે

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાત અને દેશભરમાં માર્ચ માસથી કોરોનાની એન્ટ્રી થતાની સાથે જ લોકો ફફડી ઉઠયા છે. અને આજ દિવસ સુધી ભયનાં માહોલ વચ્ચે જનજીવન ધબકતું રહયું છે. તો…