જામકંડોરણા ક્ષત્રીય સમાજ તેમજ રાજપૂત કરણી સેના દ્વારા પીએસઆઈ જે.યુ. ગોહીલ વિરૂધ્ધ આવેદનપત્ર અપાયું
જામકંડોરણા ખાતે ૫ દિવસ પેલા એ.ડી.જાડેજા નામના ૫૫ વર્ષના પ્રૌઢને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. નજીવી બાબતમાં જામકંડોરણાના પીએસઆઈ જે.યુ.ગોહીલ દ્વારા એ.ડી.જાડેજાની અટકાયત કરી માર મારવામાં આવ્યો હતો. એટલેથી…