દિકરીઓનાં જન્મદરને સુધારવા અને તેમનાં શિક્ષણમાં વધારો કરવા સરકારની વ્હાલી દિકરી યોજના
ગુજરાત રાજયમાં દિકરીઓનાં જન્મદરને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર કટીબધ્ધશીલ અને આજ પ્રતીબધ્ધતાને સાર્થક કરવા માટે વધુ પ્રયત્નોની જરૂરીયાત હોય રાજય સરકાર દ્વારા વર્ષ ર૦૧૯-ર૦નાં બજેટમાં વ્હાલી દિકરી…