Breaking News
0

પ્રાચી : શ્રી પૃથવેશ્વર મહાદેવને શણગાર કરાયો

પ્રાચી તીર્થ ખાતે પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે બિરાજતા શ્રી પૃથવેશ્વર મહાદેવને સ્વતંત્ર દિવસે શિવભક્તો દ્વારા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શનનો લોકોએ લાભ લીધો હતો. #saurashtrabhoomi #media #news…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણવાના ૩ બનાવ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગળાફાંસો ખાઈ અને આપઘાત કરવાના બનાવો નોંધાયા છે જેમાં જૂનાગઢના જાેષીપરામાં વાવ ફળીયા ખાતે રહેતી અંકીતા કેશુભાઈ વાસણ (ઉ.વ. ૧૯)એ ધોર. ૧ર માં બે વખત નાપાસ…

Breaking News
0

RBIએ સરકારને ૫૭,૦૦૦ કરોડ રૂપિયાના ડિવિડન્ડ પેઆઉટને મંજૂરી આપી

સરકારે ફરી નાણાંકીય ખાધનો સામનો કરતા ફરી RBI તરફ મીટ માંડી છે. સરકારે ફરી આરબીઆઈ પાસે ડિવિડન્ડની માગણી કરી છે અને આજની આરબીઆઈની બોર્ડ બેઠકમાં સરકારને આપવાના ડિવિડન્ડ, લોન મોરેટોરિયમ…

Breaking News
0

વિસાવદરનાં મોટી મોણપરી ગામે ગોડાઉનમાંથી રૂા. ર૮ર૦૦નાં મુદામાલની ચોરી

વિસાવદર તાલુકાનાં મોટી મોણપરી ગામે રહેતાં મુકેશભાઈ સામજીભાઈ સાવલીયાનાં ખેતરનાં ગોડાઉનમાંથી એક ગાય કિંમત રૂા. ૧૦ હજાર, એક ભેંસ કિંમત રૂા. ૧પ હજાર, ગેસનો બાટલો, ગેસનો ચુલો, જટકા મશીનની બેટરી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાંથી જુગાર રમતાં ૧૬ શખ્સો ઝડપાયા

જૂનાગઢનાં મુબારક બાગમાં બી ડીવીઝનનાં પો.હે.કો. પી.બી. હુણે જુગાર અંગે દરોડો પાડતાં ત્રણ શખ્સોને રૂા. ૧૬પ૯૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે ત્રણ શખ્સો નાસી જતાં તેને ઝડપી લેવા પોલીસે ચક્રો…

Breaking News
0

વંથલી તાલુકાનાં નવલખી ગામે જુના મનદુઃખે તલવાર વડે હુમલો : પાંચ સામે ફરીયાદ

વંથલી તાલુકાનાં નવલખી ગામનાં દિનેશભાઈ બાબુભાઈ વાઘેલાએ તેમનાં ત્રણ સાળા વિજય દલુભાઈ, સંજય દલુભાઈ, મુકેશ દલુભાઈ (રહે. ધોરાજી) તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો વગેરે મળી કુલ પાંચ શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં વધુ ર૪ કેસ કોરોનાનાં નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાનો દૌર યથાવત રહેલ છે.જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે વધુ ર૪ કેસ કોરોનાના પોઝીટીવ નોંધાયા છે. ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ભારે વરસાદની આગાહી : તંત્ર સાબદું

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા પાંચ દિવસ થયા મેઘરાજાનો મુકામ છે અને અવિરત મેઘ વર્ષા થઈ રહી છે. ગઈકાલે દિવસ દરમ્યાન સતત મેઘરાજા વરસ્યા હતા અને પોતાનું હેત જૂનાગઢ અને…

Breaking News
0

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

જૂનાગઢ સહીત દેશભરમાં આજે તા.૧પમી ઓગષ્ટ ર૦ર૦ શનિવારના રોજ ભારતના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજ વંદન સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્ષે જૂનાગઢ જીલ્લા…

Breaking News
0

સરદારપરા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની સાદાઈથી થતી ઉજવણી

જૂનાગઢની સરદારપરા પ્રાથમિક શાળામાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીનાં કારણે સોશ્યલ ડીસ્ટન્સ રાખી ફકત સ્કુલનાં સ્ટાફ દ્વારા ઉજવણી કરાઈ હતી. બાળકોનાં સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવેલ…