પ્રાચી : શ્રી પૃથવેશ્વર મહાદેવને શણગાર કરાયો
પ્રાચી તીર્થ ખાતે પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે બિરાજતા શ્રી પૃથવેશ્વર મહાદેવને સ્વતંત્ર દિવસે શિવભક્તો દ્વારા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શનનો લોકોએ લાભ લીધો હતો. #saurashtrabhoomi #media #news…