દ્રોણેશ્વર ગુરૂકુળમાં હનુમાનજી મહારાજને શણગાર કરાયો
એસજીવીપી ગુરૂકુલ દ્રોણેશ્વરનાં પ્રાંગણમાં પ્રતિષ્ઠિત કષ્ટભંજન હનુમાનજી મહારાજને અષાઢી બીજ એટલે કે, રથયાત્રાના પવિત્ર દિવસે જગન્નાથજીની મુર્તિ ચિત્રિત વાઘા ધરાવાયા હતા. ત્યારબાદ દાદાની આરતી કરી ભગવાન શ્રી જગન્નાથજીનું પુજન કરાયું…