રથયાત્રા ઉત્સવ નિમિત્તે સુપ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર
દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશ મંદિર ખાતે આવતીકાલે મંગળવારે અષાઢી બીજની રથયાત્રા નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દર વર્ષે અષાઢી બીજના યોજાતો રથયાત્રા ઉત્સવ હાલ કોરોનાના સંક્રમણને…