Breaking News
0

કેશોદનાં મઘરવાડા ગામે સામાન્ય બાબતે માથાકુટ : ર સામે ફરીયાદ

કેશોદ તાલુકાનાં મઘરવાડા ખાતે રહેતાં રામભાઈ મોરારજીભાઈ ચુડાસમાએ પોલીસમાં આ કામનાં આરોપી જય પ્રવિણભાઈ ચુડાસમા, પ્રવિણભાઈ ભીમાભાઈ ચુડાસમા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી આરોપીની પાનબીડીની…

Breaking News
0

જૂનાગઢમાં જાહેરનામાનો ભંગ કરતાં ૧ સામે ફરીયાદ

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.આર.ભેટારીયાએ જાતે ફરીયાદી બની અને આ કામનાં આરોપી મહમદભાઈ ઉર્ફે ડેનીભાઈ હાજી હુસૈનભાઈ હાલા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધી છે કે આ કામનાં…

Breaking News
0

મેંદરડા, આણંદપુર અને જૂનાગઢ ખાતે અપમૃત્યુંનાં બનાવો

મેંદરડાનાં વડલી ચોક ખાતે રહેતાં કાંતીલાલ દેવરાજભાઈ જેઠવાએ પોલીસમાં જાહેરાત કરતાં જણાવેલ છે કે આ કામના સંજયભાઈ નરસીંહભાઈ ડાભીને લીવરની બીમારી હોય આ બીમારીનાં કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમજ…

Breaking News
0

આજે જૂનાગઢ શહેર જીલ્લામાં વધુ ૪ પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર જીલ્લામાં આજે વધુ ૪ કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ શહેરમાં બે અને મેંદરડામાં બે વ્યકિત કોરોના પોઝીટીવ આવેલ છે જેમાં જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ,…

Breaking News
0

વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામે બંદુક અને તમંચાથી ફાયરીંગ પ્રકરણમાં બે શખ્સો પોલીસ હિરાસતમાં

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામે ગઈકાલે ફાયરીંગની ઘટના બની હતી તેમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થઈ હતી અને સારવાર માટે સરકારી હોસ્પીટલ જૂનાગઢ ખાતે દાખલ કરવામાં આવેલ છે. દરમ્યાન આ…

Breaking News
0

દ્વારકાધીશ આવેલા મોરારીબાપુ ઉપર તત્કાલિન ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ

કથાકાર મોરારીબાપુના શ્રીકૃષ્ણ બાબતે કેટલાક વિધાનથી યદુવંશી સમાજમાં વિરોધની લાગણી પ્રસરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાન્હા વિચાર મંચ દ્વારા મોરારીબાપુને તેમના વિધાનો બદલ માફી દ્વારકાધીશના ચરણોમાં આવીને માંગવા માટે અલ્ટિમેટમ…

Breaking News
0

ચોકી ગામે મહિલાની છેડતી કરનાર હીસ્ટ્રીસીટર શખ્સ રાજકોટથી ઝડપાયો

જૂનાગઢ તાલુકાના ચોકી ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેતી ફરિયાદી મહિલાના સંબંધી એવા આરોપી વિશાલ હિરજીભાઈ કુંભાણી (રહે. વડાલ) તથા અજાણ્યા બે આરોપીઓએ છરી બતાવી, શારીરિક છેડછાડ કરી ગાઉન ફાડી નાખતા…

Breaking News
0

મોરારીબાપુનાં વિવાદનો સુખદ અંતને આવકારતાં જૂનાગઢનાં આહિર સમાજનાં આગેવાનો

મોરારી બાપુ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ઉપરની અશોભનીય ટિપ્પણીઓ ઉપર ઠેર ઠેર આહીર સમાજ દ્વારા તેમજ કૃષ્ણપ્રેમી ભક્તોએ વિરોધ કરતા સમગ્ર દેશ તેમજ રાજ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો…

Breaking News
0

જખૌ બંદર નજીકનાં ટાપુ ઉપરથી ચાર કિલો ચરસનાં શંકાસ્પદ પેકેટ મળ્યા

ભારતીય તટરક્ષક હોવર ક્રાફટ દ્વારા સમુદ્રમાં પેટ્રોલીંગ દરમ્યાન ગત સાંજે જખૌ બંદર નજીકના ટાપુ પરથી એક એક કિલોના ચાર પેકેટ મળી કુલ ચાર કિલો ચરસના શંકાસ્પદ પેકેટસ મળ્યા હતા. આ…

Breaking News
0

કેશોદ અર્બન હેલ્થ સેન્ટરના તબીબ સામે થયેલ ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા કલેકટર-એસપીને આવેદન અપાયું

કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ ડાંગર સામે ફીમેલ હેલ્થ વર્કર અક્ષિતાબેન વી. ચૌહાણ દ્વારા કરવામાં આવેલ ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા કેશોદ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના…