ખંભાળિયાના અગ્રણી મિલરે પોતાની ગન વડે જિંદગી ટૂંકાવી
ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે રહેતા અને આશ્રય ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ઓઈલ મીલ ધરાવતા મુળ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના રામભાઈ સવદાસભાઈ આંબલીયા નામના ૬૫ વર્ષના આહિર વૃધ્ધના ધર્મપત્ની…