માંગરોળમાં શહિદ જવાનોને શ્રધ્ધાજંલી, ચીની માલનો બહિષ્કાર કરશે
માંગરોળમાં રામધુન મંદિર બહારકોટ ખાતે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી અને ચીની પ્રોડક્ટનું બહિષ્કાર કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. માંગરોળ વિશ્વ હિન્દુ…