જૂનાગઢ, પ્રભાતપુર, સોંદરડા અને બાંટવા ખાતે અપમૃત્યુનાં બનાવો
જૂનાગઢમાં ગોધાવાવની પાટી ખાતે રહેતાં દિપકભાઈ કનુભાઈ ચુડાસમાએ પોતાનાં ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યું નિપજ્યું છે. જયારે અન્ય એક બનાવમાં બિલખાનાં પ્રભાતપુર ખાતે રહેતાં દિનેશભાઈ સમજુભાઈ કુંભાણીને…