દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના 5250 માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે: શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર
આગામી ગુરૂવાર તા. 7 સપ્ટેમ્બરના રોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ જગતમંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના 5250 મા જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવનાર છે. મંદિરના વહીવટદારની યાદી અનુસાર શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર…