કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રાહત દરે જનતા તાવડો શરૂ કરાયો
કેશોદ શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે એ હેતુથી કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જનતા તાવડો શરદચોક હવેલી સામે પ્રારંભ કરવામાં આવ્યો છે.…