Breaking News
0

સોમવારે જૂનાગઢ ભુતનાથ મહાદેવ મંદિરે ભવ્યાતી ભવ્ય શિવવંદના

લોકસાહિત્યકાર શિવરાજભાઈ વાળા જમાવટ કરશે જૂનાગઢ શહેરની મધ્યમા આવેલ પ્રાચીન ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવ આરાધનાના મહંત મહેશગીરી બાપુના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમ થનાર છે. જેમાં તા.૪ને…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ મનસુખ વાજાને ભવનાથ ખાતે પૂજ્ય રાષ્ટ્રસંત વાણી સમ્રાટ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના વરદ હસ્તે રૂા.૧,૦૦,૦૦૦નો ચેક અર્પણ કરાયો

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ મુંબઈની માનવ જ્યોત જે માનવ સેવાને મહેકાવતું સેવાલક્ષી ચેરીટેબલ ટ્રસ્ટ છે. મુંબઈ જેના માધ્યમથી કુલીનભાઈ સી.…

Breaking News
0

દિવસે રંગબેરંગી દેખાતા ફઝર ફાળકા રાત્રે ઝળહળતી રોશનીથી ઝગમગી ઉઠશે : દરેક રાઈડ્‌સના પાર્ટ્‌સને થઈ રહ્યા છે ઓઇલ પેઇન્ટસ(રંગરોગાન) : રાઈડ્‌સને ઈન્સ્ટોલેશન કામગીરી પુર જાેશમાં : દરેક રાઈડ્‌સમાં ઓછામાં ઓછા ૧૨ થી ૨૨ સભ્યો

જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાતા રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, આ મેળો યોજવાનો છે તે રેસકોર્ષ મેદાનમાં…

Breaking News
0

કેશોદના ટીટોડી ગામે પુત્રવધુએ સસરા વિરૂદ્ધ ફરિયાદ ખોટી કરી હોય ન્યાય આપવા આવેદનપત્ર આપ્યું

કેશોદ તાલુકાનાં ટીટોડી ગામનાં રહીશ વિરુદ્ધ રીસામણે રહેલી પુત્રવધુએ ફરિયાદ નોંધાવી ખોટાં આક્ષેપ કરી સામાજિક માનસિક આર્થિક રીતે હેરાન પરેશાન કરવા કાયદાકીય સકંજામાં ફસાવેલ હોય કેશોદના ટીટોડી ગામનાં જ્ઞાતિજનો ગ્રામજનો…

Breaking News
0

કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રાહત દરે જનતા તાવડો શરૂ કરાયો

કેશોદ શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે એ હેતુથી કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જનતા તાવડો શરદચોક હવેલી સામે પ્રારંભ કરવામાં આવ્યો છે.…

Breaking News
0

યુવાઉત્સવ સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં તપોવન સ્કૂલ દ્વિતીય

તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ યુવા ઉત્સવ સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં તપોવન સ્કૂલના વિદ્યાર્થીની ધો-૧ર કોમર્સમાં અભ્યાસ કરતી બારૈયા ચિતલ એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ તકે તપોવન સ્કૂલે તેઓની આ…

Breaking News
0

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. મંત્રી દ્વારકા ખાતે શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનું આગમન : પ્રજાલક્ષી પ્રશ્નો અંગે આંદોલનનું રણશિંગુ ફૂંકવા હાકલ

દેવભૂમિ દ્વારકા ખાતે ગઈકાલે શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના નવનિયુક્ત પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલની ખાસ ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંવાદ અને જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં…

Breaking News
0

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં એલસીબી પોલીસનો જુગાર દરોડો : સાત જુગારીઓ ઝબ્બે

ખંભાળિયાના પાદરમાં આવેલા ધરમપુર વાડી વિસ્તારમાં એલ.સી.બી. પોલીસ દ્વારા ગતરાત્રે કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, અજીતભાઈ બારોટ તથા ડાડુભાઈ જાેગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મંદિરની…

Breaking News
0

દ્વારકાના ગોમતી ઘાટ પર સ્નાન માટે આવતા મહિલાઓ માટે ઘડી કંપની દ્વારા ચેન્જીંગ રૂમની વ્યવસ્થા

દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ.(ઇજીઁન્ ઘડી) કંપની દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે દ્વારકાના ગોમતી ઘાટ ખાતે ગોમતી સ્નાન માટે આવતા મહિલાઓ માટે ચેન્જીંગ રૂમની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આગામી…

1 121 122 123 124 125 1,279