Breaking News
0

ગુનેગાર અને ગુનાહીત પ્રવૃતિને અસરકારક રીતે ડામી દેવાના ભાગરૂપે જૂનાગઢમાં સીસીટીવી નેટવર્ક મજબુત બનાવવા અભિયાન

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ ઝુંબેશ જૂનાગઢ શહેર તથા જીલ્લા અને રેન્જ વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા નેટવર્કને મજબુત…

Breaking News
0

ગુનાહીત પ્રવૃતિ થતી અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા અનેકવિધ પગલા

વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીની સઘન પુછપરછ કરાઈ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ટોપ ૨૦ માથાભારે ઇસમો તેમજ બે કે તેથી વધુ મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીની ઓળખ અને પૂછપરછની કામગીરી…

Breaking News
0

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા યુવાનનું મૃત્યું : પોલીસ ફરિયાદ

જૂનાગઢ ઝાંઝરડા ચોકડી આગળ અજાણ્યા વાહને મોટરસાઈકલને હડફેટે લેતા ચાલકને ઈજાઓ પહોંચતા તેનું મૃત્યું થયાના બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીની હત્યાના બનાવમાં આરોપીની ધરપકડ કરતી પોલીસ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોડીરાત્રીના બનેલા એક બનાવમાં પટાવાળાએ પીએમ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની છરીઓના ઘા ઝીંકીને હત્યા કરી હતી. કર્મચારીને લોહી લુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલ ઉપર સારવાર બાદ રાજકોટ ખાતે…

Breaking News
0

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરને કુદરૂપુ બનાવવાની ચીવટ રાખનારાઓને રસ્તા સુધારવાની ઉતાવળ નથી : જૂનાગઢના મહિલા અગ્રણીનો ઉગ્ર આક્રોશ

જૂનાગઢ શહેરની દુર્દશાના જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગણી જનતા જનરાધનમાં પ્રર્વતી રહી છે અને વારંવાર આ અંગે પ્રજામાંથી ઉગ્ર આક્રોશ પણ જાેવા મળે છે. પ્રજાકીય ફરિયાદો અને આક્રશો જૂનાગઢના…

Breaking News
0

ભેંસાણ તાલુકાના વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિત ત્રણ સામે ૬,પ૬,૮૮,૪૦૭ની ઉચાપત અંગેની નોંધાઈ ફરિયાદ : ચકચાર

ભેંસાણ તાલુકાના વાંદરવડ ગામે બનેલા બનાવમાં વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિતના ત્રણ વ્યકિતઓ સામે રૂા.૬,પ૬,૮૮,૪૦૭ની ઉચાપત અંગેની ફરિયાદ નોંધાતા સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ…

Breaking News
0

જૈનાના પર્યુષણ મહાપર્વને સત્કારવા આવતીકાલે જૂનાગઢમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલા પારસધામ ખાતે રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજ સાહેબના ચાતુર્માસનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. આ ચાતુર્માસ દરમ્યાન જુદા-જુદા કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે અને દેશ-વિદેશના ભાવિકો…

Breaking News
0

જન્માષ્ટમીના તહેવારોમાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ૭ દિવસ બંધ

જૂનાગઢમાં આવેલ માર્કેટીંગ યાર્ડ જન્માષ્ટમીના તહેવારોમાં તા.૪ સપ્ટેમ્બરને સોમવારથી તા.૧૧ સપ્ટેમ્બરને સોમવાર કુલ ૭ દિવસ બંધ રહેશે. ઉપરાંત ૨ સપ્ટેમ્બર શનિવારના રોજ સવારના ૮ વાગ્યાથી તમામ જણસીની આવક બંધ કરવામાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામે અગાઉના મનદુઃખે સાત શખ્સોનો હુમલો : લુંટની નોંધાઈ ફરિયાદ

જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામના જીગ્નેશભાઈ પરષોતમભાઈ હિરપરા(ઉ.વ.૩૮)એ મહેશભાઈ કેશુભાઈ પરમાર, શૈલેષભાઈ જીવરાજભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ ગોકળભાઈ પરમાર, વિપુલભાઈ ગોરધનભાઈ ટાંક, સાગરભાઈ ગોરધનભાઈ ટાંક, અનિકેતભાઈ શૈલેષભાઈ પરમાર, ગોરધનભાઈ ડાયાભાઈ ટાંક વિરૂધ્ધ નોંધાવેલ…

Breaking News
0

ઓગષ્ટ ૨૦૨૩ની ગુજરાત રાજ્યને મળતી જીએસટી આવક ઓગષ્ટ ૨૦૨૨ કરતા ૨૨ ટકા વધુ

ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે ઓગષ્ટ-૨૦૨૩ દરમ્યાન રૂપિયા ૪,૯૩૩ કરોડની આવક થયેલ છે, જે ગત વષના ઓગષ્ટ માસની આવક રૂપિયા ૪,૦૫૪ કરતાં ૨૨% વધુ છે. વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ પાંચ માસમાં…

1 120 121 122 123 124 1,279