ખંભાળિયા પંથકમાં મુશળધાર બે ઈંચ વરસાદ : વાતાવરણ ખુશનુમા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજરોજ બપોરથી છવાયેલા ઘટાટોપ વરસાદી માહોલ બાદ ગત સાંજે વરસાદના જાેરદાર ઝાપટા સતત વરસી જતા શહેરના માર્ગો ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. માત્ર એકાદ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજરોજ બપોરથી છવાયેલા ઘટાટોપ વરસાદી માહોલ બાદ ગત સાંજે વરસાદના જાેરદાર ઝાપટા સતત વરસી જતા શહેરના માર્ગો ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. માત્ર એકાદ…
નેશનલ સ્કુલ ગેઈમ્સનાં નેજા હેઠળ જૂનાગઢ મુકામે જૂનાગઢ જીલ્લા(શહેર) કક્ષાએ ૫૦૦ મી. અને ૧૦૦૦ મી. સ્કેટીંગ સ્પર્ધામાં ધોરણ – ૬ માં અભ્યાસ કરતા રાઠોડ ઉર્વીક વિજેતા થયેલ તેમજ યોગા સ્પર્ધામાં…
૬૩૫ એકરમાં ફેલાયેલા ઐતિહાસિક પર્વતની ટોચે ‘‘માત્રી મા’’નું મદિરનો મહાભારતમાં છે ઉલ્લેખ : અંદાજે ૨૦૦ વર્ષથી દર વર્ષે અહીં ભાદરવી અમાસે ભરાય છે લોકમેળો : પર્વતના ૫૮૫ પગથિયાં : યુવા…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની પાંત્રીસમી સાધારણ સભા અને નિવૃત સભાસદોનો સન્માન સમારોહ કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણી અને ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સંપ,…
આજે શ્રાવણી અમાસ નિમિત્તે જુદા જુદા વિસ્તારોમાંથી આવશે કુસ્તીબાજાે લોક ઉત્સવ અને મેળાઓ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના મૂળમાં છે. ગરવી ગુજરાતની વેવિધ્ય અને નાવિન્યપૂર્ણ લોક સંસ્કૃતિના વારસાને ઉલ્લાસ અને મનોરંજન સાથે…
દ્વારકા શહેર રઘુવંશી સમાજના નિશિતા રાજેશભાઈ જટણીયાએ હાલમાં અંગ્રેજી વિષયમાં પીએચડીની ડીગ્રી મેળવી દ્વારકા રઘુવંશી સમાજ તેમજ જટણીયા પરિવારનું ગૌરવ વધારેલ છે. ડો. નિશિતાએ છA Translation of Selected Critical Essays…
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા શ્રાવણી જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સધન કામગીરી કરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના…
જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાને બે-બે દાયકા થઈ જવા છતાં પણ જૂનાગઢ શહેરની દિશા અને દશા એની એજ રહી છે. વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને આડેધડ કામો કરી અને…
જૂનાગઢ નજીક આવેલા સુપ્રસિધ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ગઈકાલે દર્શનાર્થે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. દરમ્યાન સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રના તંત્ર અભિજીત ઉપાધ્યાય તથા મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણીએ પણ…
કેશોદ નજીક આવેલાં કોયલાણા ગામે રહેતા અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં જીતેન્દ્રસિંહ ઉદુભા રાયજાદાને પોતાની પત્ની સાથે ઘરકંકાસ ચાલતો હોય ગઈકાલે સાંજના સમયે રકઝક થતાં આવેશમાં આવી જઈ ઘરમાં પડેલી…