Breaking News
0

આજે એકાદશીના પાવન પર્વે જૂનાગઢમાં મુખ્ય સ્વામીનારાયણ મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિર ખાતે સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો બિરાજમાન છે અને સાક્ષાત સિધ્ધેશ્વર મહાદેવ ભકતજનોની મનોકામના પુર્ણ કરે છે. પૂનમે ભાવિકોનો મેડાવડો અહીં રહે…

Breaking News
0

જૂનાગઢમાં લખલાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

જૂનાગઢમાં લખલાણી પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. મનસુખલાલ માધવભાઈ લખલાણી, મુકેશભાઈ લખલાણી અને લખલાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન…

Breaking News
0

માણાવદર તાલુકાના દગડ ગામે છકડો રિક્ષા ઝાડ સાથે અથડાતા ચાલકનું મૃત્યું

માણાવદર તાલુકાના દગડ ગામે છકડો રિક્ષા ઝાડ સાથે અથડાતા ચાલકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, ભાવેશ માધાભાઈ બોરીચા પોતાના હવાલાની છકડો રિક્ષા જીજે-૦૩-બીટી-૪૯૭૩ લઈને…

Breaking News
0

કારતક માસ એકાદશી- શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને જામફળનો અન્નકૂટ ધરાવાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી કારતક માસ એકાદશી- શનિવાર…

Breaking News
0

ખંભાળિયા, ભાણવડ વિસ્તારમાંથી ઝડપાયેલા રૂ. ૧૭.૬૪ લાખના દારૂ ઉપર ફરી વળ્યું સરકારી બુલડોઝર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી દારૂ અંગેની કાર્યવાહીમાં છેલ્લા છ માસ દરમિયાન વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાઈ ગયો હતો. ખંભાળિયા વિસ્તારમાંથી ઝડપાયેલા રૂપિયા…

Breaking News
0

ઉનાનાં ખાપટ ગામે દશનામ સમાજ દ્વારા ચોથા સમુહલગ્ન યોજાયા

ઉના તાલુકાના ખાપટ ગામે આવેલ ખોડિયાર મંદિરે મહંત ભૂપતપૂરી અમરપૂરી ગૌસ્વામીના સાનિધ્યમાં શ્રી દશનામ ગોસ્વામી અતિત સાધુ સમાજ ટ્રસ્ટ ખાપટ દ્વારા ચોથા સમૂહલગ્ન ભવ્ય રીતે યોજાયા હતા. આ પ્રસંગે થાણાપતિ…

Breaking News
0

ખંભાળિયામાં સોનગરા પરિવાર દ્વારા કુળદેવી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ખંભાળિયાના જાણીતા સતવારા વેપારી અગ્રણી સ્વ. દેવજીભાઈ ઝીણાભાઈ તથા સ્વ. જુઠાભાઈ ઝીણાભાઈ સોનગરા પરિવાર દ્વારા અત્રે નવનિર્મિત કુળદેવી શ્રી ખોડીયાર માતાજીના મંદિરનો ત્રિદિવસીય સ્થાપના મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રાણ…

Breaking News
0

ઉના તાલુકા કક્ષાનો કલામહાકુંભ ડી.એસ.સી.પબ્લિક સ્કૂલ ખાતે સંપન્ન

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી – ગીર સોમનાથ સંચાલિત ઉના તાલુકા કલા મહાકુંભ- ૨૦૨૩ ગઈકાલે ડી.એસ.સી.પબ્લિક સ્કૂલ, લામધાર ફાટક,વેરાવળ રોડ -ઉના મુકામે…

Breaking News
0

રાજકોટ નાટય શ્રેષ્ઠી કૌશિક સિંધવને પ્રતિષ્ઠીત મેયર એવોર્ડ

રાજકોટ મનપાએ તેના ગોલ્ડન જયુબેલી વર્ષની ઉજવણી નિમિત્તે રાજકોટ માટે મહત્વનું યોગદાન આપનાર માહેના એક આજીવન નાટય કલા સેવારત કૌશિક સિંધવને એક ગરીમાપુર્ણ સમારંભમાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે ‘મેયર…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ૧૫મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન

તા.૪-૩-૨૪ને સોમવારના રોજ યોજાશે : ફોર્મ ભરવાની તા.૧૪-૧-૨૪ થી ૫-૨-૨૪ સુધી પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કોળી સમાજ…

1 118 119 120 121 122 1,341