આજે એકાદશીના પાવન પર્વે જૂનાગઢમાં મુખ્ય સ્વામીનારાયણ મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા
જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિર ખાતે સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો બિરાજમાન છે અને સાક્ષાત સિધ્ધેશ્વર મહાદેવ ભકતજનોની મનોકામના પુર્ણ કરે છે. પૂનમે ભાવિકોનો મેડાવડો અહીં રહે…