સોમનાથના પાથરણાવાળા, ફેરીયાઓ, ફોટોગ્રાફરોની વહારે તંત્ર આવે તેવી માંગણી
જગવિખ્યાગત સોમનાથ મંદિર સાંનિધ્યે રહેતા યાત્રીકોના ઘસારાના કારણે રોજે રોજનું કમાઇ ગુજરાન ચલાવતા છૂટક ખાણી-પીણીની હાથલારી ચલાવતા ફેરીયાઓ, રમકડા સહિતની ચીજવસ્તુઓનું વેંચાણ કરતા પાથરણાવાળાઓ, ફોટોગ્રાફરો, મજુરો જેવા ગરીબ વર્ગના લોકોની…