જૂનાગઢ મહાનગરપાલિકાનાં શાસકો વેરા વધારવામાં સુરાપુરા – પ્રજામાં ઉઠેલો તિવ્ર આક્રોશ
જૂનાગઢ તા. ર૮ જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા ગઈકાલે ર૦ર૦-ર૧નું અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ઘરવેરો, પાણી વેરો, દિવાબતી સહિતનાં સૂચિત વેરામાં વધારો થાય તો મનપા વિસ્તારનાં…