Breaking News
0

મનુષ્ય જીવન વ્યસન મુક્ત હોવું જાેઈએ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

આષાઢ કૃષ્ણ દશમી શ્રી શારદાપીઠ દ્વારકા ખાતે ચાલી રહેલ ચાતુર્માસ્ય વ્રત અનુષ્ઠાનના સાયં સત્ર શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના પ્રવચનમાં સમાજને વ્યસન મુક્ત બનાવવા વિશેષ ભાર મૂક્યો હતો. મહારાજજીએ કહ્યું મનુષ્યને ધર્મ…

Breaking News
0

જૂનાગઢના ડો. ચિંતન યાદવની આસ્થા હોસ્પિટલને ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું અદકેરૂ સન્માન

દરિદ્રનારાયણની સેવા એટલે પ્રભુ સેવા : ડો.ચિંતન યાદવ(એમ.ડી. પલ્મોનોલોજીસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ) : ડો. ચિંતન યાદવ અને તેમની ટીમની સફળ કામગીરીથી અનેક લોકોને મળ્યું નવું જીવનદાન જૂનાગઢની આસ્થા હોસ્પિટલ…

Breaking News
0

મારૂ બુથ સૌથી મજબૂત અંતર્ગત ભોપાલ ખાતે પ્રધાનમંત્રીનો સંવાદ કાર્યક્રમ અને રાજસ્થાન વિસ્તારક તરીકે ગયેલા જૂનાગઢના કાર્યકરોને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે બિરદાવ્યા

બીજેપી મિડિયા વિભાગ સંજય પંડ્યાની યાદી જણાવે છે કે ૨૭ જુન ૨૦૨૩ના રોજ ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના ૧૦ લાખ બુથો…

Breaking News
0

માંગરોળમાં બેંકનું લેણું ભરપાઈ ન થતા રેડીમેઈડ ગારમેન્ટના શો રૂમને સીલ કરાયો

પ્રાઈવેટ બેંકમાંથી લોન લીધા બાદ હપ્તા, વ્યાજ સહિત ૩.૭૦ કરોડની ચઢત રકમનું બેંકનું લેણું ભરપાઈ ન થતાં માંગરોળના રેડીમેઈડ ગારમેન્ટસના શો રૂમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાે…

Breaking News
0

શિવમ્‌ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી કંકાસા ગામે મહાવદિયા દંપતિ દ્વારા ચક્ષુદાન સંકલ્પપત્ર ભરાયા

તા.૧ર-૭-૨૦૨૩, બુધવારના રોજ કંકાસા ગામના વતની કમલેશકુમાર દાનાભાઈ મહાવદિયા તેમજ તેમના ધર્મપત્ન પ્રિયલબેન કમલેશભાઈ મહાવદિયાએ તેમની મેરેજ એનિવર્સરી નિમિતે સજાેડે નેત્રદાનનો સંકલ્પ કર્યો છે. જે સંકલ્પપત્રનો લોએજ ગામના રાણાભાઈ ચાંડેરા…

Breaking News
0

ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

જૂનાગઢમાં ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ જાેષીપુરા ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સલગ્ન તમામ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત…

Breaking News
0

ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને લોન વિશિષ્ટ રીતે બ્લેકમેઇલ કરીને છેતરપિંડી કરનાર ઠગની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી ઈન્ટરનેટનો ઉપયોગ અનિવાર્ય હોવાનો લાભ લઇ કેટલાક તકસાધુ લોકો સાયબર ક્રાઇમની માયાઝાળમાં ફસાવી છેતરપીંડી વિશ્વાસઘાતના ગુનાઓ આચરતા હોય છે. દેવભુમી દ્વારકા જિલ્લામાં બનતા…

Breaking News
0

ખંભાળિયાના પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવને નોકરીમાંથી બરતરફનો હુકમ સરકાર દ્વારા પરત ખેંચાયો

હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશનો અમલ થયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વિવાદવાળી તથા ભારે લોકપ્રિય એમ બંને પ્રકારની કામગીરી કરનારા તત્કાલીન મામલતદાર ચિંતન વૈષ્ણવને રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા…

Breaking News
0

ખંભાળિયા લાયન્સ ક્લબના નવા હોદ્દેદારો વરાયા

ખંભાળિયા શહેરમાં નિયમિત રીતે અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા લાયન્સ ક્લબના આગામી લાયન વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આગામી વર્ષના પ્રમુખ તરીકે, શહેરના અગ્રણી સેવાભાવી…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના ૩૧૩ ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન દૂર : ઓઝત-૨ ડેમ ૭૮ ટકા ભરવામાં આવ્યો

ઓઝત-૨ જળસંપતિ યોજનાથી ૪૩ ગામના ખેડૂતોને સિંચાઈ માટે મળે છે પાણી : ૯૪૦૦ હેક્ટરના પિયતને લાભ જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો અને ૩૧૩ ગામોની જીવાદોરી સમાન ઓઝત-૨ ડેમ સીઝનના પ્રથમ જ…

1 162 163 164 165 166 1,284