Breaking News
0

ગીરીરાજ સોસાયટીમાં આવેલ સોનલ એપાર્ટમેન્ટમાં ગણપતી ઉત્સવની ઉજવણી

જૂનાગઢમાં ગિરિરાજ સોસાયટીમાં આવેલ સોનલ એપાર્ટમેન્ટમાં શ્રી ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક યોજાય રહયો છે. દરરોજ આરતી, પ્રસાદી અને અલગ અલગ પરિવારો અને સોસાયટીના રહીશો સાથે મિત્રો પરિવારો તરફથી ઉત્સાહપૂર્વક…

Breaking News
0

૨૭ સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ : સૌરાષ્ટ્ર દેશ વિદેશના સહેલાણીઓના પ્રવાસનું પ્રમુખ ડેસ્ટીનેશન

સૌરાષ્ટ્ર એક વિશાળ અને આગવી ખાસિયતો ધરાવતો પ્રમુખ પ્રદેશ છે. સૌરાષ્ટ્ર પાસે ગૌરવ લઇ શકાય તેવા અનેક દર્શનીય સ્થળો અને પ્રવાસન સ્થળોની કુદરતી વિરાસત છે. સૌરાષ્ટ્રમાં દેશનો સૌથી મોટો દરિયો,…

Breaking News
0

ધીરૂભાઇ અંબાણી વિષે પરિમલ નથવાણી લિખિત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકોનું મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજ રોજ ગાંધીનગરમાં રાજભવનમાં લોકાર્પણ કરવામાં…

Breaking News
0

માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

પ્રધાનમંત્રીના આંતર માળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ હોવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું.…

Breaking News
0

જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રીનું વર્ચ્યુઅલ સંબોધન

રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આજે જામકંડોરણા ખાતે યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત હજજારો સભાસદોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરીને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Breaking News
0

કેશોદની કોલેજિયન યુવતી “કૌન બનેગા કરોડપતિ (KBC)” માં આજે જાેવા મળશે

કેશોદ સોની ટીવી પરથી હાલમાં પ્રસારિત થઈ રહેલ લોકપ્રિય ક્વીઝ શો “કૌન બનેગા કરોડપતિ (KBC)” માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં સૌથી ઝડપી જવાબ આપીને જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરની કુ. વૈશાલી…

Breaking News
0

કેશોદ શહેરમાં પાંચ માસમાં અવસાન પામેલા ૨૬૫ મૃતાત્માઓને અંતિમ ભાવાંજલિ અપાઈ

કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં પચ્ચીસ વર્ષ કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારના મૃતાત્માઓનાં અસ્થિઓનું હરદ્વારમાં શાસ્ત્રોક્ત વિધિ થી વર્ષમાં બે વખત વિસર્જન કરવામાં આવે છે. કેશોદ માનવ સેવા સમાજ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકોના વિકાસ માટે માર્ગદર્શન આપતા રેન્જ આઈ.જી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લામાં આવેલા આઈજીપી અશોકકુમાર યાદવએ અનુસૂચિત જાતિના મોલમાં વિઝીટ લઈને જિલ્લાભરના અનુસૂચિત જાતિના આગેવાનોની હાજરીમાં ખાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત આગેવાનોની…

Breaking News
0

સલાયાના ખારાનાકા વારા વાછરડાડાની જાતર યોજાઈ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા ખારાનાકા વારા વાછરાડાડાની જાતરનું આયોજન ભાદરવા મહિનાના સોમવારે કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી ભારે સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અહીં વાછરાદાદાના દર્શન કરી, નૈવેદ્ય અર્પણ…

Breaking News
0

પ્રાંસલી મછરાળી મોગલ ધામ ખાતે ગણેશજીને ભાવભીની વિદાય

પ્રાચી નજીક આવેલ પ્રાંસલી મછરાળી મોગલ ધામ ખાતે ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ પૂજન -અચૅન, સમૂહ આરતી અને સાંજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને સમૂહ…

1 167 168 169 170 171 1,341