સુરતમાં વરાછા પોલીસ સ્ટેશન હેઠળ ખૂન કરી નાસી છુટેલ આરોપીને ઉના પોલીસે ગાંગડા ગામ પાસેથી ઝડપી લીધો
ઉનાના ખત્રીવડા ગામે રહેતા મનીષ રામભાઈ શિયાળ સુરત વરાછા પોલીસ સ્ટેશન હેઠળ ખૂન અને વિવિધ ગંભીર ગુનાનો આરોપી નાસ્તો ફરતો હોય જિલ્લા પોલીસ વડા જાડેજા ડી. વાય. એસ.પી. ખેંગાર અને…