જૂનાગઢ જીલ્લામાં સંકટની ઘડીના સામના માટે તંત્ર સજ્જ
જીલ્લામાં ૪૬૦૪ લોકોનું કરાયું સ્થળાંતર : કમાન્ડો ફોર્સ જ ૪૧ ટીમો તૈનાત જૂનાગઢ સહિત ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં બિપોરજાેય વાવાઝોડાના ખતરાને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા…
જીલ્લામાં ૪૬૦૪ લોકોનું કરાયું સ્થળાંતર : કમાન્ડો ફોર્સ જ ૪૧ ટીમો તૈનાત જૂનાગઢ સહિત ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં બિપોરજાેય વાવાઝોડાના ખતરાને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા…
બે દિવસ થયા જગત મંદિર ઉપર ધ્વજાજી ચડી શકી નથી : નવા ગોમતી ઘાટ દરિયાઇ પાણીમાં ડુબ્યા બેઠકજી સહિત મંદિરોમાં પાણી પહોંચ્યું યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસ થયા હવામાનમાં પલ્ટો…
માંગરોળના કામનાથ રોડ ઉપર ચુનાભઠ્ઠી વિસ્તારમાં સોમવારે એક મકાન ધરાશાયી થતાં બે મહીલા અને બે બાળકો ઘવાયા હતા. ત્યારે ભારે પવન અને વરસી રહેલા વરસાદથી આ વિસ્તારમાં ગત રાત્રે વધુ…
જૂનાગઢ જીલ્લાના બિલખા નજીકથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી અને દારૂ તેમજ એક કાર, બોલેરો મળી કુલ રૂા.૧૪.૧૧ લાખના મુદ્દામાલ કબ્જે કરી અને બે શખ્સોને ઝડપી લીધા છે. જયારે…
જૂનાગઢ શહેરમાં આવેલા તનિષ્ક સોના-ચાંદીના શો રૂમમાંથી બે લાખ રૂપિયાની કિંમતની સોનાની બંગડીઓની ચોરીના બનાવ અંગે પોલીસે છારા ગેંગની એક મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા છે. સોનાની બંગડીની ચોરીનો સમગ્ર…
શિક્ષણ સહાય પાસ કરવા ૮,૦૦૦ની લાંચ લેતા શ્રમયોગી બોર્ડની કચેરીના કર્મીને એસીબીએ ઝડપી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ આ કામના ફરીયાદીનો પુત્ર એગ્રીકલ્ચર બી.ટેકમાં અભ્યાસ કરે છે. જે…
દ્વારકા નગરપાલિકા તરફથી અગત્યની સૂચના આપવામાં આવી છે કે, દ્વારકા શહેરના તમામ દુકાન ધારકો, વેપારીઓ વેપાર-ધંધા કરતા તમામને જાણ કરવામાં આવે છે કે, ભારતીય હવામાન વિભાગની સૂચના અનુસાર અરબી સમુદ્રમાં…
બીપર જાેઈ વાવાઝોડાના પગલે સમુદ્રમાં ઉત્પન્ન થયેલ કરંટના લીધે દરિયાનું સ્તર વધતા રૂપેણ બંદર વિસ્તારમાં આવેલ એકાદશ રૂદ્ર મહાદેવ મંદિરમાં સમુદ્રના પાણીનો કુદરતી અભિષેક થતો જાેવા મળ્યો છે. સમુદ્રના પાણી…
તદ્દન નધણિયાત જણાંતા માંગરોળ વિજતંત્રની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કાળઝાળ ગરમીમાં સતત ૨૪ કલાક ઠપ્પ રહેલો પુરવઠો અને કાયમીના વિજધાંધીયાથી ત્રસ્ત અત્રેની એક સોસાયટીની મહીલાઓ સહિત ૮૦…
સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં બૂંદી-ગાઠીયા પહોંચાડ્યા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આશીર્વાદ અન્ન સ્વરૂપે દેવભૂમિ દ્વારકા ખાતે રવાના કરાયા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ…