Breaking News
0

ગીર-સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

‘મકરાસન’, ‘અર્ધઉષ્ઠાસન’, ‘ઉત્તાનમંડૂકાસન’, ‘વક્રાસન’, ‘ભૂજંગાસન’ જેવા વિવિધ આસનો દ્વારા થયા સામૂહિક યોગ : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ ઉપર ઉત્સાહપૂર્વક કરવામાં આવી ‘યોગ દિવસ’ની ઉજવણી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ…

Breaking News
0

કેશોદમાં વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ : યોગ એટલે નિરોગીપણા સાથે સમાધિ સુધીની યાત્રા કેશોદ શહેરમાં વહિવટી તંત્ર દ્વારા અલ્ટ્રા સ્કુલના પટાંગણમાં વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

Breaking News
0

કેશોદમાં આષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢી સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું

કેશોદ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેશોદ શહેરમાં શ્રી દાસારામ યુવક મંડળ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ડીજેનાં તાલે ઝૂમી શોભાયાત્રા કાઢવામાં…

Breaking News
0

ભેસાણ પીજીવીસીએલના નાયબ ઇજનેર ડી.એમ. ચોચાના પુત્રએ નીટની પરિક્ષામાં જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા

ભેસાણ પીજીવીસીએલ કચેરીમાં નાયબ તરીકે ફરજ બજાવતા ડી.એમ. ચોચાના પુત્ર મિહિર ડી. ચોચાએ તાજેતરમાં લેવાયેલ નીટ-૨૦૨૩ ગુજરાતી માધ્યમની પરીક્ષામાં ૭૨૦ માર્ક્‌સમાંથી ૬૮૦ માર્ક્‌સ પ્રાપ્ત કરીને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત…

Breaking News
0

જૂનાગઢ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ટુરીઝમ ડેવલોપમેન્ટ માટે રજુઆત

જૂનાગઢ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત રાજયના ચીફ સેક્રેટરીને એક પત્ર પાઠવીને જૂનાગઢ શહેરના ટુરીઝમ ડેવલોપમેન્ટ બાબતે રજુઆત કરી છે. જૂનાગઢ શહેરના વિલીંગ્ડન ડેમ, સુદર્શન તળાવ, દાતાર પર્વત, બોરદેવી…

Breaking News
0

જૂનાગઢ : પુત્રીના મૃત્યુંના બનાવ અંગે પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યાના કર્યાના બનાવમાં મૃતક યુવતીના પિતાએ તેની પુત્રીને સાસરીયા દ્વારા આત્મહત્યા કરવા મજબુર કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર…

Breaking News
0

સાળંગપુરધામ ખતે કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

માંગરોળમાં ઈદુલ અઝહાના અનુસંધાને પોલીસે શાંતિ સમિતિની મિટિંગ બોલાવી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ વિભાગ દ્વારા સોમવારે સાંજે શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી. ઈદુલ અઝહા અને રથયાત્રા બાબતે આગેવાનો સાથે સલાહ સુચનો કરવામાં આવ્યા હતા. આ તકે પીઆઈ સલીમ સાટી…

Breaking News
0

માધવબાગ ખાતે સંયુકત મોરચાનું સંમેલન યોજાયું

ભારતીય જનતા પાર્ટી ઉનાના માધવ બાગ ખાતે સયુંકત મોરચાના સંમેલન યોજાયું હતું. જેમાં ગીર-સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા સાથે ગીર સોમનાથ, જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ઉના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઇ…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલે બુધવારે રથયાત્રા ઉત્સવ : શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલે તા.૨૧-૬-૨૦૨૩ના બુધવારના રોજ અષાઢ સુદ ૨(આષાઢી બીજ)ના પાવન અવસરે દ્વારકાધીશ જગતમંદિરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવશે. આ ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો…

1 172 173 174 175 176 1,283