Breaking News
0

જન્માષ્ટમીના તહેવારોમાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ૭ દિવસ બંધ

જૂનાગઢમાં આવેલ માર્કેટીંગ યાર્ડ જન્માષ્ટમીના તહેવારોમાં તા.૪ સપ્ટેમ્બરને સોમવારથી તા.૧૧ સપ્ટેમ્બરને સોમવાર કુલ ૭ દિવસ બંધ રહેશે. ઉપરાંત ૨ સપ્ટેમ્બર શનિવારના રોજ સવારના ૮ વાગ્યાથી તમામ જણસીની આવક બંધ કરવામાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામે અગાઉના મનદુઃખે સાત શખ્સોનો હુમલો : લુંટની નોંધાઈ ફરિયાદ

જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામના જીગ્નેશભાઈ પરષોતમભાઈ હિરપરા(ઉ.વ.૩૮)એ મહેશભાઈ કેશુભાઈ પરમાર, શૈલેષભાઈ જીવરાજભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ ગોકળભાઈ પરમાર, વિપુલભાઈ ગોરધનભાઈ ટાંક, સાગરભાઈ ગોરધનભાઈ ટાંક, અનિકેતભાઈ શૈલેષભાઈ પરમાર, ગોરધનભાઈ ડાયાભાઈ ટાંક વિરૂધ્ધ નોંધાવેલ…

Breaking News
0

ઓગષ્ટ ૨૦૨૩ની ગુજરાત રાજ્યને મળતી જીએસટી આવક ઓગષ્ટ ૨૦૨૨ કરતા ૨૨ ટકા વધુ

ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે ઓગષ્ટ-૨૦૨૩ દરમ્યાન રૂપિયા ૪,૯૩૩ કરોડની આવક થયેલ છે, જે ગત વષના ઓગષ્ટ માસની આવક રૂપિયા ૪,૦૫૪ કરતાં ૨૨% વધુ છે. વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ પાંચ માસમાં…

Breaking News
0

સોમવારે જૂનાગઢ ભુતનાથ મહાદેવ મંદિરે ભવ્યાતી ભવ્ય શિવવંદના

લોકસાહિત્યકાર શિવરાજભાઈ વાળા જમાવટ કરશે જૂનાગઢ શહેરની મધ્યમા આવેલ પ્રાચીન ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવ આરાધનાના મહંત મહેશગીરી બાપુના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમ થનાર છે. જેમાં તા.૪ને…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ મનસુખ વાજાને ભવનાથ ખાતે પૂજ્ય રાષ્ટ્રસંત વાણી સમ્રાટ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના વરદ હસ્તે રૂા.૧,૦૦,૦૦૦નો ચેક અર્પણ કરાયો

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ મુંબઈની માનવ જ્યોત જે માનવ સેવાને મહેકાવતું સેવાલક્ષી ચેરીટેબલ ટ્રસ્ટ છે. મુંબઈ જેના માધ્યમથી કુલીનભાઈ સી.…

Breaking News
0

દિવસે રંગબેરંગી દેખાતા ફઝર ફાળકા રાત્રે ઝળહળતી રોશનીથી ઝગમગી ઉઠશે : દરેક રાઈડ્‌સના પાર્ટ્‌સને થઈ રહ્યા છે ઓઇલ પેઇન્ટસ(રંગરોગાન) : રાઈડ્‌સને ઈન્સ્ટોલેશન કામગીરી પુર જાેશમાં : દરેક રાઈડ્‌સમાં ઓછામાં ઓછા ૧૨ થી ૨૨ સભ્યો

જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાતા રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, આ મેળો યોજવાનો છે તે રેસકોર્ષ મેદાનમાં…

Breaking News
0

કેશોદના ટીટોડી ગામે પુત્રવધુએ સસરા વિરૂદ્ધ ફરિયાદ ખોટી કરી હોય ન્યાય આપવા આવેદનપત્ર આપ્યું

કેશોદ તાલુકાનાં ટીટોડી ગામનાં રહીશ વિરુદ્ધ રીસામણે રહેલી પુત્રવધુએ ફરિયાદ નોંધાવી ખોટાં આક્ષેપ કરી સામાજિક માનસિક આર્થિક રીતે હેરાન પરેશાન કરવા કાયદાકીય સકંજામાં ફસાવેલ હોય કેશોદના ટીટોડી ગામનાં જ્ઞાતિજનો ગ્રામજનો…

Breaking News
0

કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રાહત દરે જનતા તાવડો શરૂ કરાયો

કેશોદ શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે એ હેતુથી કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જનતા તાવડો શરદચોક હવેલી સામે પ્રારંભ કરવામાં આવ્યો છે.…

Breaking News
0

યુવાઉત્સવ સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં તપોવન સ્કૂલ દ્વિતીય

તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ યુવા ઉત્સવ સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં તપોવન સ્કૂલના વિદ્યાર્થીની ધો-૧ર કોમર્સમાં અભ્યાસ કરતી બારૈયા ચિતલ એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ તકે તપોવન સ્કૂલે તેઓની આ…

Breaking News
0

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. મંત્રી દ્વારકા ખાતે શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ…

1 182 183 184 185 186 1,341