જૂનાગઢમાં આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પૂનમના દિવસે ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો
ભાવિકોની જયાં આસ્થા રહેલી છે તેવા જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પૂનમના દિવસે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ભગવાન સ્વામીનારાયણના સ્વહસ્તે…