Breaking News
0

સોમનાથ પ્રભાસ પાટણ પોલીસનું ચુંટણી અનુસંધાને ગ્રામ્ય વિસ્તારોમાં ફલેગ માર્ચ

આગામી વિધાનસભા ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો નિર્ભય ન્યાયી અને મુકત રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર સર્તક-જાગૃત છે. તેવો વિશ્વાસ અપાવવા સોમનાથ પ્રભાસ પાટણ ગ્રામ્ય…

Breaking News
0

ઉના પોલીસે ૭ર બોટલ વિદેશી દારૂ ઝડપ્યો

ઉના પોલીસે માંડવી ચેક પોસ્ટ પાસેથી ઘોઘલા તરફથી આવતી ઈનોવા મોટરકાર નં. જીજે-૦૮-આર પ૦૭૬ને રોકાવી તપાસ કરતાં પ્રકાશ નાનજીભાઈ પરમાર તથા ચીરાગ મોહનભાઈ સોલંકીને બોટલ નંગ ૭ર કિં રૂા. પ૯૦૪૦,…

Breaking News
0

જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીએ પત્રકારોને જિલ્લામાં કુલ ૪ વિધાનસભા બેઠક…

Breaking News
0

કારતક સુદ પૂનમ આવતીકાલે ગુરૂ નાનક જયંતી

નાનક સાહેબનો જન્મ ૧૫ એપ્રિલ ૧૪૬૯એ પંજાબના તલવંડીમાં થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. આ જગ્યાને નનકાના સાહિબના નામથી પણ ઓળખવામાં આવે છે. શિખ ધર્મમાં ગુરૂ પર્વનું ખાસ મહત્ત્વ હોય…

Breaking News
0

યાત્રાધામ બેટ દ્વારકા ખાતે દેવ ઉઠી અગિયારસનાં દિવસે તુલસી વિવાહનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઉજવાય

યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશનું ઘર એટલે કે રાણીવાસ આવેલો છે. વર્ષ દરમ્યાન લાખો યાત્રિકો અહીં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દર વર્ષની જેમ દિવાળી પછી દેવ…

Breaking News
0

ઓખા સિંગ્નેચર બ્રીજ નિર્માણ કરતી કંપની એસ.પી. સીંગલા દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

ઓખા ખાતે ચાલી રહેલા ઓખા બેટ દ્વારકાના સિંગ્નેચર બ્રિજની એસ.પી. સિંગલા કંપની દ્વારા મહારક્ત દાન કરવાના સેવાનું કાર્ય તેમની ઓખા ખાતે કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલ હતો. ખંભાળીયા સિવિલ…

Breaking News
0

ઓખા ગુગળી-૫૦૫ જ્ઞાતિ દ્વારા કારતક સુદ બારસનાં દિવસે ભવ્ય અન્નકૂટ મનોરથ દર્શન રાખવામાં આવ્યા

ઓખા ગુગ્ગળી-૫૦૫ જ્ઞાતિ દ્વારા ઓખા શ્રી દ્વારકાધીશ મંદિરે અનેક મનોરથો થતા રહે છે. તા.૫ને કારતક સુદ-૧૨ શનિવારે ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ મનોરથ દર્શન રાખવામાં આવેલ હતો. ઓખાની ધર્મ પ્રેમી જનતાએ આવા…

Breaking News
0

ગરવા ગિરનારની લીલી પરીક્રમામાં માનવ મહેરામણ ઉમટી પડયો

ગરવા ગિરનારની લીલી પરીક્રમાનો કારતક સુદ-૧૧ એટલે કે દેવદિવાળીનાં પાવન પર્વે મધ્યરાત્રીએ દિપ જયોત પ્રગટાવી શ્રીફળ વધારી અને જય ગિરનારીનાં નાદ સાથે મહંતશ્રી હરીગીરીજી મહારાજે સંતોની ઉપસ્થિતિમાં આ પરીક્રમાનો વિધિવત…

Breaking News
0

ઝાંઝરડાની યુવતીનો મૃતદેહ મળી આવ્યો : મૃત્યુંનું કારણ અંકબંધ

જૂનાગઢનાં ઝાંઝરડા વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા ૩ દિવસથી રહસ્યમય સંજાેગોમાં ગુમ થઈ હતી અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન ગુમ થયેલ આ યુવતીનો મૃતદેહ ૩ દિવસ…

Breaking News
0

જૂનાગઢ ગિરનારની પરિક્રમા રૂટ ઉપર ૩ યાત્રીકોનાં મૃત્યું

જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં ભાગ લઈ રહેલા ૩ યાત્રીકોનાં મૃત્યું થયાનું જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, પરિક્રમાના રૂટ ઉપર ૩ લોકોના મોત નિપજ્યા…

1 242 243 244 245 246 1,283