Breaking News
0

જૂનાગઢનો અંધ યુવાન મુંબઈમાં જળક્યો

રર વર્ષીય સાહિલ ખાન અંધ હોવા છતાં ગાય છે ગીત : સિંગિંગ સ્પર્ધામાં જૂનાગઢનું નામ રોશન કર્યું અનેક મુશ્કેલીનો સામનો કરી અંતે હાર ન માની માતા પિતાના સાથ સહકારથી પુત્ર…

Breaking News
0

ડોળી મંડળ એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવા તૈયારી

ડોળી મંડળ એસોસિએશન તથા સમસ્ત કોળી સમાજનાં પ્રમુખ રમેશભાઈ બાવળીયાએ જીલ્લા કલેકટરને એક પત્ર પાઠવ્યો છે અને વિનંતી કરી છે કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૯-૧૦-ર૦રરનાં રોજ જૂનાગઢનાં આંગણે…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢની મુલાકાતને લઈને ભાજપ પરિવારમાં ઉત્સાહનો માહોલ : બેઠકોનો દોર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જૂનાગઢ મહાનગર ખાતે પધારવાના હોય તેમને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી થનગની રહ્યું હોય ત્યારે આપણી પરંપરા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે હર્ષોલ્લાસ…

Breaking News
0

જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિરે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિર અને ઓમ લેબોરેટરીનાં સંયુકત ઉપક્રમે ગઈકાલે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે દેવનંદન સ્વામીએ દિપ પ્રાગટય…

Breaking News
0

જૂનાગઢમાં ગૌડ મેડતવાડ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા નવરાત્રી બાયબાય કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ શ્રી ગૌડ મેડતવાડ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પ૬ ભોગ રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી બાયબાયનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ કે.ડી. પંડયા, શૈલેષ દવે,…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં રાજપરા ગામની સીમમાં અગાઉનાં મનદુઃખે હુમલો, માર માર્યો

વિસાવદર તાલુકાનાં કાલસારી ગામે હાલ રહેતા અને મુળ રાજપરા ગામનાં અરજણભાઈ રણજીતભાઈ જમોડ(ઉ.વ.૪પ)એ હરેશ રવજી રહે.જેતપુર તથા બીજા ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં…

Breaking News
0

કોડીનારમાં મેમણ સમાજ દ્વારા આખરી સફર માટે ફ્રી ગાડીની સુવિધા શરૂ કરાઇ

કોડીનાર મેમણ જમાત દ્વારા કોડીનાર શહેર અને તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ માટે મૈયતને કબરસ્તાન લઈ જવા માટે દૂર ના વિસ્તારોને પડતી તકલીફને ધ્યાને લઈ કોડીનાર મેમણ સમાજ દ્વારા આખરી સફરની…

Breaking News
0

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં કક્કડ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં રહેતા અગ્રણી વેપારી સ્વ. ભગવાનજીભાઇ વલ્લભદાસ કક્કડ(ઉ.વ.૮૧) કે જેઓ નટુભાઇ, પ્રવીણભાઈ તથા વિનુભાઇના મોટાભાઈ તથા અસ્વિનભાઇ, પ્રકાશભાઇ તથા વિમલભાઈ તેમજ કીર્તિબેનના પિતા તા.૧૪-૧૦-૨૦૨૨ને શુક્રવાર, આસો વદ પાચમના…

Breaking News
0

માંગરોળની ડૂબી ગયેલી ફિશિંગ બોટ ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા

નવ દિવસ પહેલાં જખૌ નજીક ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી માંગરોળની બોટ ઉપર અંધાધૂંધ ફાયરીંગ કરી, માછીમારોનું અપહરણ કરવાનો પાક. નેવીનો નાપાક ઈરાદો કામયાબ નિવડ્યો ન હતો. ફીશિંગ બોટને બે…

Breaking News
0

લમ્પીની પીડા દુર કરવા નાયરાયણગીરી બાપુ દ્વારા ખડેપગે તપસ્યા

પાટવડ કોઠા બાલનાથ મંદિર ગીરનારી આશ્રમનાં સંત શ્રી નારાયણગીરી બાપુ ગાયોને લમ્પી જેવા રોગમાંથી મુકત કરવા બદલ ભગવાનશ્રી બાલનાથ મહાદેવને તપસ્યારૂપે પ્રાર્થના કરી પુરા બાર મહીના તા. ર૯-૭-ર૦રર થી ર૯-૭-ર૦ર૩…

1 256 257 258 259 260 1,279