દેવભૂમિ દ્વારકાની થશે કાયાપલટ : દ્વારકામાં રૂપિયા ૫૦ કરોડના વિવિધ કામોના લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરાયા
વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાનું ફલક આવે વૈશ્વિક સ્તરે વિસ્તરી રહ્યું છે. તે માટે સ્થાનિક તંત્ર સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ અંગત રસ લઈ અને વિકાસ કામોને પ્રાધાન્ય…