૪૦ વર્ષ બાદ ફરીને દ્વારકા-બદ્રીકાશ્રમના સંયુક્તગાદીપતિ શંકરાચાર્યમાંથી બદ્રીકાશ્રમના ઉતરાધિકારીની નિમણુંકનો વિવાદ કોર્ટને દ્વારે !
દ્વારકા-બદ્રીકાશ્રમની સંયુક્ત શંકરાચાર્યની ગાદીને કોઈ ગ્રહણ નડતું હોય તેમ આજથી ચાલીસ વર્ષ પહેલા પણ આ બંને પીઠના બ્રહ્મલીન થયેલ સ્વામી અભિનવ સચ્ચિદાનંદજી બાદ તેમના ઉતરાધિકારી બનેલ સ્વામી સ્વરૂપાનંદજીની જે તે…