દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં યાત્રિકોની સુવિધા માટે દેવસ્થાન સમિતી દ્વારા ટ્રકચર ઉભું કરવાની કામગીરી હાથ ધરાય
બળબળતા તાપમાં તેમજ ચોમાસામાં દેશ વિદેશથી દર્શનાથે આવનાર યાત્રિકોને રાહત થશે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળા વેકેશનમાં યાત્રાધામ દ્વારકા જગત મંદિરે દેશ વિદેશથી હજારો યાત્રિકો દર્શનાથે આવતા હોય…