આઝાદી કા અમૃત મહોત્સવ : ગોંડલ તાલુકાના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારનું સન્માન કરાયું
આપણા દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશમાં ‘એકતા’ની થીમ સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે દેશની આઝાદીની લડાઈમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન-સમર્પણ…