મોરબી ઝુલતા પુલની કરૂણાંતિકાને પગલે જૂનાગઢમાં જલારામ જયંતિની સાદાઈથી ભાવભેર ઉજવણી : સાંજની શોભા યાત્રા અને જલારામ ભક્તિ ધામ ખાતે ભોજન પ્રસાદ રદ
લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ પૂજય જલારામ બાપાની આજે રર૩મી જન્મજયંતીની જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં સાદાઈથી પરંતુ ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે મોરબી ખાતે બનેલી દુર્ઘટનાનાં પગલે સાદાઈથી કાર્યક્રમો…